________________
૨૮૮
-સઝાયાદિ સંગ્રહ
- હિ૫૮
પાંચસે કુમારને મેલીયા રે નાટક કરવા રે જેહ લેઈ અષાઢ આવી રે ગુરુ પાસે ગુણ ગેહે રે ગુરુ આજ્ઞા ધરો ૧ માયા પિંડ નિવારો રે મમતા પરિહરો આષાઢે વ્રત આદર્યા રે પાંચ વળી રે કુમાર પાપ આલેઈ આપણાં રે પાળે નિરતિચાર રે.. છે ભવિયણને દેશની રે - વિચરે દેશવિદેશ પાંચ મુનિશું પરિવી રે તપ જપ કરે અશેષો રે.. , અણસણ લેઈ અનિમિષ થયે રે આષાઢ મુનિ તેહ પિંડ વિશુદ્ધિની વૃત્તિમાં રે એમ સંબંધ છે એ હે રે... » માયા પિંડ ન લીજીયે રે ધરીએ ગુરુનાં વયણ જુઓ આષાઢા તણે પેરે રે ફરી લહે વ્રત રયણેણાં) રે.. • શ્રી પૂનમ ગચ્છ ગુણનીરે પ્રધાન શાખા કહેવાય બુત અભ્યાસ પરંપરા રે પુસ્તકના સંપ્રદાય રે... વિચક્ષણ શ્રાવક શ્રાવિકા રે સાંભળે શ્રુત નિશદીસ શ્રી મહિમા પ્રભ સૂરિને રે ભાવરતન સુજગશે રે.
૩૫૦ થી ૩૬૩] હાઃ દર્શન પરીસહ બાવીશમે કાઠે તેહનો કામ
શંકા દૂષણ પરિહરે પાકાં રાખો પરિણામ ઉત્તરાધ્યયન કથા મધ્યે આષાઢભૂતિ સૂરીશ
પહેલા પરિણામ પિચા પડયા પછે શ્રેષ્ઠ કરાયા શિષ્ય ઢાળ ઃ આષાઢભૂતિ અણગાર બહુશિષ્યને પરિવારમન મેહન સ્વામી
• આચાર જ ચઢતી કળાએ ૧ આગમ અર્થ અપાર હેતુ દષ્ટાંત વિચાર
ચેલા ભણયા ચૅ પશું એ ૨ એક શિષ્ય કિયે રે સંથાર ગુરુ બેલ્યા તેણી વાર સુણ ચેલા મેરા જે તુ હવે દેવતા એ મુજને કહેજે આય ઢીલ મ કરજે કાંય ગુરુ સમ જગમાં કે નહીં એ... કહ્યો દઈ તીન વાર કિહી ન કીધી સાર કિણહી આય કહ્યો નહીં. એ... તું ચેલે ચેાથે હેય તુજ સમ અવર ન કેય મેં તને પાર ઉતારી એ.. .