________________
આષાઢાતિ મુનિની સઝાય
૨૮૭ અનેક પાપની રાશિથી નારીપણું લહે.
મહાનિશીથમે રે વીર જિનેશ્વર ઈમ કહે અતિ અપયશને ઠામ નારીને સંગ એ
છે તે ઉપર ચેલા દિમ ધરીએ રંગ એ...૫ એમ ગુરુની શિખામણ ન ધરી સાર એ
તવ ગુરુ તેહને મદિરા માંસ નિવાર એ નાટકણુને ઘેર તિહાંથી આવી
પરણે નારી બેને અભક્ષ્ય (વરાવી) નિવારી-૬ વિલસે ભેગ ભૂખે જેમ ખાયે ઉતાવળે
ધન ઉપાવે વિવિધ વિદ્યા નાટક બળે વત છડાવી ઘર મંડાવી જુઓ જુઓ
ભાવ રતન કહે નારી અથાગ કપટ કૂ..૭
[૩૫૭] સુખ વિલસંતા એકણ દિને નાટકીયા પરદેશી રે આવી સિંહરથ (રાયને) ભૂપને વાત કહે ઉદ્દેશી રે.. સુખ. ૧ છત્યા નટ અનેક અમે બાંધ્યા પૂતળાં એણે રે તુમ ન હોય તે તેડીયે અમશું વાદ જે હાય રે.. . ૨ રાયે આષાઢે તેડીયે જીત્યા તે સઘળા નો રે છેડાવ્યાં તસ પૂતળાં ઘર આવ્યા ઉદ્ભટે રે... , કેડેથી નારીએ કર્યો મદિરા માંસને આહાર રે નગન પડી વમન કરી માખીના ભણકારે રે.. દેખી આષાઢો ચિંતવે અહે અહે નારી ચરિત્રો રે ગંગાએ ગઈ ગઈભી ન હેય કદીએ પવિત્ર રે... . ઘરથી એક ઘડી ગયે તવ એહના એ ઢગે રે નારી ન હોય કેહની ગુરૂ વયણે ધરે રે) રંગ રે.... , નત્ય દેખાડી રાયને સસરાને ધન આવ્યો રે ભાવ રતન કહે સાંભળે આષાઢ મન વાળ્યો રે.. . ૭