________________
અષ્ટપ્રવચનમાતાની સજઝા
મુન નિજ વચનથી પરતણો, ન કરે ગ્રહણ ને ત્યામ સાધુજી નિગ્રંથ વચન ગુપ્તિ રહે, એહ ઉસર્ગ મુનિ માગ , સ૦ ૪ સાધક સાધ્યને સાધવા, આદરે પંચ સક્ઝાય . અશન વસન આસન ગ્રહે તે અપવાદને ઠાય , સૂત્ર અર્થ તદુભય થકી, વાચના દિયે નિગ્રંથ , ગૌતમ પરે પૃચ્છા કરે, સાધવા મુગતિને પંથ . સુત્ર ભણે ગણે ચિંતવે, છડી નિત્ય પ્રમાદ , તય નિક્ષેપ વિચારણા, કરે નિત્ય ધરી આહાદ , સેળ વયણને જાણતા, દશવિધ ધર્મના ધાર , દશવિહ ચલવિત સત્યથી, દેશના દિયે અણગાર .. જ્ઞાન ધ્યાન સમતા ભર્યા જન ઉત્તમ મહારાજ , તસ પદ પવિજય કહે. શાશ્વત શિવ સામ્રાજ - -
, ૩ ષણા સમિતિની સઝાય [૧૫] દુહા : મુનિ મુગતિ પદ સાધવા, આરાધવા જિનવાણ
એષણ શુદ્ધિ સાધવા, સાધે સિદ્ધનું ઠાણ ૧ ઢાળઃ ત્રીજી મિતિ સમાચરો, એષણા નામે રે ખાસ
દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથીજી, સાધી લહા શિવ વાસ, મુનીસર ! એષણ સમિતિ સંભાર જિમ લહે ભવને પાર મુ. એષણ ૧ અશન વસન આસન તણુજી, એષણ કરતા રે સાધ સાધે સંવર ભાવને જી, પામે સુખ અગાધ મુ૦૨ કાય જેગ પુદ્ગલ ચહેજ, આતમ ધર્મ ન એહ અનભિસંધિ વીરજ તણીજી, ચંચળતા ધરે દેહ આતમ તવ અનંતતાજી, જ્ઞાન વિના ન જણાય તેહ પ્રપટ કરવા ભણીજી, કરે મુનિ નિત્ય સજઝાય તનુ અનુયાથી વીર્યનાજી, કારણ અશન આહાર વૃદ્ધ યષ્ટિ સમ જાણીને, અશિનાદિક પ્રહે ચાર સાધ્ય સાધતા નવ અડેછે, તે ન ગ્રહે આહાર બાધક પરિણતિ વારવા, લીયે મુનિ એ છે આહાર તત્તવ રૂચિ તત્ત્વાશ્રયીજી, તત્વ રસિક નિગ્રંથ ખુહા દોષને વારવા, મુનિ માને પલિમથ સુડતાલીશ આહારનાજી, દોષ તજ અણગાર અસંભ્રાંત મૂરછ વિના, કરે મુનિ ઉચિત આહાર - ૮