________________
૨૧ ૨
અધ્યાય : ૮, સૂત્ર-૧૯-૨૦-૨૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
સૂત્ર (૮-૧૯) પ્રયોજનઃ વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ જણાવે છે.
अपरा द्वादश मुहूर्ता वेदनीयस्य અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯
અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯ શબ્દાર્થ : અપરા=જાન્ય, દ્વાદશ મુહૂતા=બાર મુહૂર્ત, વેદનીયસ્ટ=વેદનીયકર્મની. સૂત્રાર્થ : વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્ત બંધાય છે.
સૂત્ર (૮-૨૦) પ્રયોજન : નામકર્મ અને ગોત્રકર્મની જઘન્ય સ્થિતિ જણાવે છે. नामगोत्रयोरष्टौ
૮-૨૦ નામગોત્રયોરખો
૮-૨૦ નામ ગોત્રયોઃ અષ્ટો
૮-૨૦ શબ્દાર્થ નામગોત્રયો: = નામકર્મ અને ગોત્રકર્મની, અષ્ટ = આઠ (મુહૂર્ત). સૂત્રાર્થ નામકર્મ અને ગોત્રકર્મની (જઘન્યસ્થિતિ) આઠ મુહૂર્ત બંધાય છે.)
સૂત્ર (૮-૨૧) પ્રયોજન : નામ, ગોત્ર અને વેદનીય સિવાયની બાકીની પાંચ કર્મપ્રકૃતિની જઘન્ય સ્થિતિ જણાવે છે. शेषाणामन्तर्मुहूर्तम्
૮-૨૧ શેષાણામન્તર્મુહૂર્તમ્ ૮-૨૧
શેષાણામ્ - અન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ શબ્દાર્થ શેષાણામ્ = બાકીનાની (વેદનીય, નામ, ગોત્ર સિવાયના કર્મોની), અંતર્મુહૂર્તમ્ = અંતર્મુહૂર્ત (જઘન્ય સ્થિતિ) હોય છે.