________________
.........
અધ્યાય - ૭ : પ્રશ્નપત્રો તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ પૂર્વક્રીડા સ્મરણ વર્જન એ પરિગ્રહ વિરમણ વ્રતની પાંચ ભાવનામાં આવે. શાસ્ત્રાનુસારે લાવેલા ભોજનનો ઉપયોગ ગુરુની આજ્ઞા લીધા વિના કરીએ તો સ્વામીઅદત્તનો દોષ લાગે. ભયના સાત પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. ઈર્યાસમિતિ એ અદત્તાદાન વિરમણ વ્રતની પાંચ ભાવનામાં આવે. તીર્થકર ભગવંત તેમની પ્રથમ દેશનામાં પહેલા દેશવિરતિનો ઉપદેશ આપે પછી સર્વવિરતિનો ઉપદેશ આપો. અણુવ્રતધારી શ્રાવકની જ ચતુર્વિધ સંઘમાં ગણતરી થાય છે. અણુવ્રતો બાર (૧૨) છે. દુઃખથી પિડીત (ઘેરાયેલા) જીવો પ્રત્યે માધ્યસ્થ (ઉપેક્ષા) ભાવ રાખવો જોઈએ. સ્તનપ્રયોગ એટલે ચોરને ચોરી કરવાના કામમાં પ્રેરણા કરવી. ભાવ કરૂણાને યોગ્ય જીવોને અન્ન, ઔષધ વગેરે આપીને તેમના દુઃખ દૂર કરવા. પરના પ્રાણોનો વિયોગ થાય તે ભાવહિંસા કહેવાય. પ્રમાદના ૯ ભેદ છે. અણગારવ્રતીને છ કોટી પચ્ચખાણ હોય છે. પૌષધોપવાસ વ્રત સાધુ પણ કરી શકે. વિચિકિત્સા એટલે ધર્મના ફળનો સંદેહ રાખવો. પાંચ અણુવ્રતોને જે પુષ્ટ કરે તે શિક્ષાવ્રત કહેવાય. પરવિવાહકરણ એટલે પારકા (અન્ય)ના ઘેર વિવાહ કરવો. સામાયિકમાં ઝોકા ખાવા એ કાયદુપ્પણિધાન દોષ કહેવાય.
....
......
(૧૪) ....... (૧૫) ...
(૧૬)
(૧૭) ... (૧૮) ..... (૧૯) ......