________________
અધ્યાય : ૭, સૂત્ર-૨
૮૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ દોષો સર્વથા સેવે નહિ, બીજા પાસે સેવરાવે નહિ અને સેવનારની અનુમોદના પણ કરે નહિ. જ્યારે દેશથી ત્યાગમાં તો સંપૂર્ણ વ્રતના ૧ ટકાથી ૯૯ ટકા સુધીનો કોઈપણ અંશ દેશ જ કહેવાય એટલે કે સમગ્ર હિંસા વિરમણમાંથી જેટલું પણ વિરમે તે બધુ દેશથી જ કહેવાય. ફર્ક એટલો કે દેશથી વિરમણમાં અનુમોદનાનો ત્યાગ હોતો નથી. પૂર્વસૂત્રમાં હિંસાદિ પાંચેય દોષોથી વિરમવાનું જણાવેલ છે. તેથી અણુવ્રત પણ પાંચ થશે. આ અણુવ્રતને સ્થૂલળવ્રત પણ કહેવાય છે.
પાંચ અણુવ્રતો : (૧) સ્થૂલપ્રાણાતિપાતવિરમણ વ્રત ઃ
સ્થાવર (સૂક્ષ્મ)
હિંસા (૧૦૦%) ૨૦ વસા
આરંભજન્ય (ખેતી, રસોઇ)
અપરાધી
(૧) ત્રસ (સ્કૂલ) (૫૦%) અથવા ૧૦ વસા
(૨) સંકલ્પજન્ય (૨૫ %) અથવા ૫ વસા
સાપેક્ષ (સકારણ)
(૩) નિરપરાધી (૧૨.૫%)
અથવા ૨.૫ વસા
(૪) નિરપેક્ષ (૬.૨૫ %) (નિષ્કારણ)
અથવા ૧.૨૫ વસા