________________
૭૪
(૩૪) ન
(૩૫)
(૩૬) નારક દેવાનામ્
(૩૭) શેષાણાં
(ગર્ભજ તિર્યંચ, મનુષ્યો, નારકો અને દેવો તે સિવાયના જીવોનો જન્મ કેવો હોય તે દર્શાવતું સૂત્ર.)
આહા૨ક લબ્ધિ ચૌદ પૂર્વધર મુનિને જ પ્રાપ્ત થાય. (T / F) પાંચ પ્રકારના શરીરમાં કાર્યણશરીર સૌથી સૂક્ષ્મ છે. (T / F) વૈક્રિય અને આહા૨ક શરીર એકી સાથે ન હોય. (T / F)
વૈક્રિય શરીર ઔપપાતિક છે. (T / F)
દરેક ચૌદ પૂર્વધર મુનિ આહારક શરીર બનાવી શકે. (T / F) શરીર સાથે જ આવે છે. (T / F)
અને
. તમો મહાતમઃ પ્રભાઃ ભૂમયો. (સાત પૃથ્વીઓના
અધ્યાય - ૬ : પ્રશ્નપત્રો
(આ જીવો નપુંસક નથી તે દર્શાવતું સૂત્ર)
આહારક શરીર ઔદારિક શરીર કરતા હંમેશા મોટું જ હોય. (T / F) (નારક-દેવોનો જન્મ કેવો હોય-સૂત્ર)
.......
.......
(૪૫)
(૪૬)
(૩૮)
(૩૯)
(૪૦)
(૪૧)
(૪૨)
(૪૩) ભવાંતરમાં
(૪૪) રત્ન-શર્કરા-.
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
-બેંક
નામ દર્શાવતું અર્ધ-સૂત્ર)
ચોથી નરક સુધીના નારકો પરમાધામીઓથી દુઃખ પામે છે. (T / F) વર્તમાન કાળે જીવે નરકગતિનું આયુષ્ય બાંધ્યું હોય તો વધુમાં વધુ બીજી નરક સુધી જ જઈ શકે.
(૪૭) જંબુદ્રીપ
(૪૮)
(૪૯) દેવાઃ
(૫૦)
(૫૧)
(૫૨)
(૫૩)
.......
ધાતકીખંડ, કાલોધિ સમુદ્ર અઢી દ્વીપમાં આવે.
સમુદ્રનું પાણી ખારું છે. (T / F)
(દેવોના પ્રકાર દર્શાવતું સૂત્ર)
ભવનપતિ નિકાયમાં આઠ ભેદો છે. (T / F)
કિલ્બિષિક દેવો અત્યંત હલકુ કામ કરનારા દેવો છે. (T / F)
ઈશાન દેવલોક સુધીના દેવો કાયાથી મૈથુનસુખ ભોગવે છે. (T / F)
અનુત્તરવાસી દેવો મનથી મૈથુનસેવન કરે છે. (T / F)