SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૬, સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ સૂત્ર (૬-૨૩) પ્રયોજન - તીર્થકર નામકર્મના આશ્રવો જણાવે છે. दर्शनविशुद्धिविनयसंपन्नता शीलव्रतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्याग-तपसी संघसाधुसमाधि- वैयावृत्यकरणमर्हदाचार्य-बहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणिर्मार्गप्रभावना, प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ६-२३ દર્શનવિશુદ્ધિર્વિનયસંપન્નતા શીલવ્રતધ્વનતિચારોડભીર્ણ જ્ઞાનોપયોગસંવેગૌ શક્તિતસ્યાગ-તપસી સંઘસાધુસમાધિ-વૈયાવૃત્યકરણમીંદાચાર્ય-બહુશ્રુતપ્રવચનભક્તિરાવશ્યકાપરિહાણિર્માર્ગપ્રભાવના પ્રવચનવત્સલત્વમિતિ તીર્થકૃત્ત્વસ્ય ૬-૨૩ દર્શનવિશુદ્ધિ, વિનયસંપન્નતા, શીલવ્રતેષુ અનતિચાર, અભક્ષ્મ જ્ઞાનોપયોગસંવેગૌ, શક્તિતઃ ત્યાગતપસી, સંઘ-સાધુ-સમાધિ-વૈયાવૃત્ય-કરણમ્, અહદ્ આચાર્યબહુશ્રુત પ્રવચન ભક્તિ આવશ્યક-અપરિહાણિઃ, માર્ગ-પ્રભાવના, પ્રવચન-વત્સલત્વમ્ ઇતિ તીર્થકૃત્ત્વસ્ય ૬-૨૩ શબ્દાર્થ દર્શનવિશુદ્ધિ = દઢ શ્રદ્ધા, વિનયસંપન્નતા = વિનયપણું, શીલવ્રતેષ = શીલ અને વ્રતોનું, અનતિચાર = પ્રમાદ રહિત પાલન, અભીર્ણ જ્ઞાનોપયોગસંવેગૌ = જ્ઞાન વૈરાગ્યમાં રત રહેવું (જાગૃત રહેવું), શક્તિતઃ ત્યાગ તપસી = યથાશક્તિ તપ અને ત્યાગ, સંઘસાધુસમાધિ વૈયાવૃત્ય કરણમ્ = સંઘ અને સાધુઓને સમાધિ રહે તેમ વર્તવું, તેમજ સંઘ-સાધુની સેવા-ભક્તિ કરવી, અહંદુ = અરિહંત, બહુશ્રુત = ઘણા શાસ્ત્રોના જ્ઞાતા. પ્રવચન = આગમ શાસ્ત્ર, આવશ્યકઅપરિહાણિ = ભાવથી ષડુ આવશ્યકરૂપ અનુષ્ઠાન ન છોડવું, મોક્ષમાર્ગપ્રભાવના = મોક્ષમાર્ગનું પાલન અને પ્રસારણ, પ્રવચનવાત્સલ્ય = સાધર્મિકો ઉપરનો નિષ્કામ સ્નેહ. સૂત્રાર્થ : (૧) દર્શનવિશુદ્ધિ, (૨) વિનયસંપન્નતા, (૩) શીલ-વ્રતોમાં નિરતિચારતા, (૪) નિરંતર જ્ઞાનોપયોગલીનતા, (૫) નિરંતર સંવેગ પરિણામ, (૬) યથાશક્તિ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy