________________
અધ્યાય ઃ ૬, સૂત્ર-૯
સૂત્ર (૬-૯) પ્રયોજન :- જીવ અધિકરણના ૧૦૮ ભેદ જણાવે છે. આદ્ય સંસ્થ્ય-સમારમ્ભારમ-યોગ-વૃદ્ધૃતकारितानुमतकषायविशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः આઘે સંરમ્ભ-સમારંભારંભ-યોગ-કૃતકારિતાનુમતકષાયવિશેપૈસિદ્ધિસ્ત્રિશ્ચતુર્થંકશઃ
૨૨
આઘું સંરંભ-સમારંભ-આરંભ-યોગ-કૃત-કારિત અનુમત-કષાય-વિશેષેઃ ત્રિઃ ત્રિઃ ત્રિ: ચતુઃ ચ એકશઃ
શકાય.
શબ્દાર્થ : આઘું = પહેલું જીવાધિકરણ, સંરંભ = હિંસા આદિ ક્રિયાનો મનમાં સંકલ્પ, સમારંભ = હિંસા આદિના કરેલા સંકલ્પને પૂર્ણ કરવા જરૂરી સામગ્રી એકઠી કરવી, આરંભ = હિંસા આદિ ક્રિયામાં પ્રવૃત્ત થવું, યોગ = મન-વચન-કાયાના યોગ, કૃત = કરવું, કારિત = કરાવવું, અનુમત હિંસાદિ કાર્યોને અનુમોદન આપવું, ત્રિ = ત્રણ, ચ = અને, ચતુઃ = ચાર ભેદ, એકશઃ = પ્રત્યેકના.
=
સંરંભ
સમારંભ
આરંભ
સૂત્રાર્થ : આદ્ય (પહેલું જીવ અધિકરણ) સંરંભ, સમારંભ અને આરંભના ભેદથી ત્રણ પ્રકારનું, યોગ ભેદથી ત્રણ પ્રકારનું, કૃત, કારિત અને અનુમત ભેદથી ત્રણ પ્રકારનું તથા કષાયના ભેદથી ચાર પ્રકારનું છે.
૩
•
ભાવાર્થ : સંરંભ, સમારંભ અને આરંભ એ ત્રણ, મન, વચન, કાયના યોગથી થઈ શકે માટે ૩X3=૯ ભેદ, આ નવે ભેદ સ્વયં કરે બીજા પાસે કરાવે કે બીજો કરતો હોય તેને જોઇને તેને અનુમોદે તેથી ૯X૩=૨૭ ભેદ. આ ૨૭ ભેદોમાં ક્રોધ, માન, માયા, લોભ ચાર ભેદો નિમિત્ત થતાં ૨૭X૪ = ૧૦૮ ભેદે જીવ અધિકરણ કહેલું છે. ટુંકમાં જીવ અધિકરણના ૧૦૮ ભેદની ગણતરી નીચે પ્રમાણે સહેલાઇથી સમજી
X
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
મન
વચન
કાયા
૩
કરવું
કરાવવું
અનુમોદવું
× ૩૪
૬-૧
2-3
ક્રોધ
માન
માયા
લોભ
૪
2-3
||
૧૦૮