________________
-
પ્રશ્નપત્રો પાક
અધ્યાય-૫
Test-1 True / False ? OR Fill in the blank. (૧) ....... દેશ એટલે વસ્તુનો સવિભાજ્ય ભાગ કે જેના અન્ય વિભાગ થઈ શકે.
....... પરમાણુ ચક્ષુથી અગોચર હોય છે. (૩) ....... પુદ્ગલના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ જ વિભાગ હોય.
...... જીવ એ શરીરનો આધાર પામીને રહેલો છે પણ જીવ પોતે શરીર નથી. (૫) પાંચ દ્રવ્યોમાં ફક્ત ....... નામનું દ્રવ્ય રૂપી છે.
........ ધર્માસ્તિકાય નિષ્ક્રિય છે. (૭) જીવો અનંત છે પણ પ્રત્યેક જીવના પ્રદેશો ....... છે. (૮) ....... બાળક જન્મે ત્યારથી માંડીને જેમ જેમ મોટું થાય તેમ તેમ તેના
આત્મપ્રદેશોની સંખ્યા વધતી જાય છે. ...... લોકાકાશના પ્રદેશો અનંતા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને ....... ના જેટલા અસંખ્યાત પ્રદેશો છે તેટલા જ પરિમાણમાં જીવના અસંખ્યાત પ્રદેશો છે. ....... જીવ હાથીના શરીરમાંથી નીકળી કીડીના શરીરમાં આવે ત્યારે કીડીમાં થોડા પ્રદેશો રહે અને બાકીના બહાર લટકે છે. ..... પરમાણુને પ્રદેશો હોતા નથી. ....... અનંત પ્રદેશોવાળા અનંતા સ્કંધો લોકાકાશના એક પ્રદેશમાં રહી શકે
૯ ટ હe 0
૨ ટ
....... કર્મ પોતે પુદ્ગલ દ્રવ્ય નથી. ....... સુખ કે દુઃખમાં નિમિત્ત થવું તે પુદ્ગલ દ્રવ્યનો ઉપકાર છે. ...... બે શત્રુઓ એકબીજા પ્રત્યે વેર રાખીને કે લડી ઝગડીને એકબીજા ઉપર
ઉપકાર કરે છે. (૧૭) ....... વખતે જ જીવના આત્મપ્રદેશો સંપૂર્ણ લોકમાં વ્યાપીને રહે છે. (Fill in
the blanks)