________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૫, સૂત્ર-૩૫
બંધના વિષયમાં બીજો અપવાદ નીચેના ટેબલથી સમજાશે.
પુદ્ગલ
પંચગુણ સ્નિગ્ધ તથા સતગુણ સ્નિગ્ધ
ચતુર્ગુણ સ્નિગ્ધ તથા દશગુણ સ્નિગ્ધ
પંચગુણ રુક્ષ તથા સપ્તગુણ રુક્ષ
ચતુર્ગુણ રુક્ષ તથા દશગુણ રુક્ષ પંચગુણ સ્નિગ્ધ તથા પંચગુણ રુક્ષ
ચતુર્ગુણ સ્નિગ્ધ તથા ચતુર્ગુણ રુક્ષ પંચગુણ સ્નિગ્ધ તથા પંચગુણ સ્નિગ્ધ પંચગુણ રુક્ષ તથા પંચગુણ રુક્ષ
સદેશ કે
અસદેશ
સદેશ
ગુણઅસમાન
સદેશ
ગુણઅસમાન
સદેશ
ગુણઅસમાન
સદેશ
ગુણઅસમાન
અસદેશ | ગુણની માત્રા સમાન અસદેશ | ગુણની માત્રા સમાન ગુણની માત્રા સમાન
સદેશ
સદેશ
ગુણની માત્રા સમાન
ગુણસમાન કે
ગુણઅસમાન
-
બંધ થાય
કે ન થાય ?
થાય
થાય
થાય
થાય
થાય
થાય
ન થાય
૩૩૩
ન થાય
સૂત્ર (૫-૩૫) પ્રયોજન : બંધના વિષયમાં ત્રીજો અપવાદ જણાવે છે.
-રૂપ
द्व्यधिकादिगुणानां तु દ્વયાધિકાદિગુણાનાં તુ દ્વિ-અધિક-આદિ-ગુણાનાં તુ
૫-૩૫
૫-૩૫
શબ્દાર્થ : દ્વિ = બે (ગુણ), અધિકાદિ
અધિક ગુણવાળા, તુ = પરંતુ.
સૂત્રાર્થ : (જે પુદ્ગલોમાં ગુણની સદશતા છે તેઓમાં પણ) બે અથવા બે થી વધુ ગુણોનો તફાવત હોય તો જ બંધ થાય છે.
ભાવાર્થ : ચતુર્થગુણ સ્નિગ્ધનો પંચગુણ સ્નિગ્ધ સાથે બંધ થતો નથી કારણકે બંને વચ્ચે એકગુણ અધિકનો તફાવત છે. પરંતુ તે જ ચતુર્ગુણ સ્નિગ્ધનો પદ્ગુણ સ્નિગ્ધ સાથે અવશ્ય બંધ થઈ શકે છે. તેવી જ રીતે પંચગુણ રુક્ષનો ષદ્ગુણ રુક્ષ સાથે બંધ થતો નથી.