SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય - ૧ થી ૪ : પ્રશ્નપત્ર (૩૯) ચૌદ પૂર્વધર મુનિ જ્યારે આહારક શરીરની રચના કરે છે ત્યારે અપ્રમત્ત (૪૧) (૪૨) (૪૦) સામાનિક અને કિલ્બિષિક દેવો વ્યંતર અને જ્યોતિષ્ક નિકાયમાં હોતા નથી. (T / F) ભવનપતિ નિકાયના દેવો અધોલોકમાં છે. (T / F) અપરિગ્રહિતા દેવીઓ ૩થી ૧૨ વૈમાનિક દેવલોકના દેવોની કામવાસના સંતોષે છે. (T / F) ભવનપતિ નિકાયમાં આઠ ભેદો છે. (T / F) નવગૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવો અભવ્ય હોઈ શકે. (T / F) નારક, દેવ, અને મનુષ્ય સિવાયના જીવો તિર્યંચ કહેવાય છે. (T / F) સિદ્ધશિલા ઊર્ધ્વલોકમાં અને સિદ્ધક્ષેત્ર અલોકમાં છે. (T / F) ....... (૪૩) (૪૪) (૪૫) (૪૬) (૪૭) અનુત્તર વિમાનના દેવો મિથ્યાત્વી હોઈ શકે. (T / F) (૪૮) સૌથી વધુ ઈન્દ્રો (ઊર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક) માં છે. (૪૯) (૫૦) (૫૧) (૫૨) (૫૩) ૨૮૫ બધા અનુત્તરાવાસી દેવો એકાવતારી છે. (T / F) નવ ત્રૈવેયકના દેવો મનથી મૈથુન સેવન કરે છે. (T / F) દેવો માત્ર અર્ધમાગ્બી ભાષા જ સમજી શકે છે. (T / F) નારકનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ છે. (T / F) જંબુદ્વીપમાં ૧ સૂર્ય અને ૧ ચંદ્ર હોય છે. (T / F) (પ્રમત્ત
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy