________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૪, સૂત્ર-૪૬-૪૭-૪૮
૨૭૧ સૂત્ર (૪-૪૬) પ્રયોજનઃ વ્યંતર નિકાયના દેવોની જઘન્ય સ્થિતિ જણાવે છે.
व्यन्तराणां च ૪-૪૬ વ્યન્તરાણાં ચા ૪-૪૬
વ્યન્તરાણાં ચ ૪-૪૬ શબ્દાર્થ : વ્યત્તરાણા = વ્યન્તર દેવોની સૂત્રાર્થ : વ્યત્તર નિકાયના દેવોની પણ (જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ છે.) ભાવાર્થ: વ્યંતર નિકાયના દેવોની જઘન્ય સ્થિતિ જણાવી છે જે ૧૦ હજાર વર્ષની છે.
સૂત્ર (૪-૪૭) પ્રયોજન : વ્યંતર નિકાયના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે.
परा पल्योपमम् ४-४७ પરા પલ્યોપમમ્ ૪-૪૭
પરા પલ્યોપમન્ ૪-૪૭ શબ્દાર્થ : પરા = ઉત્કૃષ્ટ, પલ્યોપમન્ = પલ્યોપમ સૂત્રાર્થ ઃ (વ્યંતર દેવોની) ઉત્કૃષ્ટ (સ્થિતિ) એક પલ્યોપમ છે. ભાવાર્થ આઠ પ્રકારના વ્યંતર નિકાયના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ છે.
સૂત્ર (૪-૪૮) પ્રયોજનઃ જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે.
ज्योतिष्काणामधिकम् ४-४८ જ્યોતિષ્ઠાણાધિકમ્ ૪-૪૮
જ્યોતિષ્ઠાણામ્ અધિકમ્ ૪-૪૮ શબ્દાર્થ ઃ જ્યોતિષ્ઠાણામ્ = જયોતિષ્ક દેવોની (સૂર્ય-ચંદ્રની), અધિકમ્ = કંઈક અધિક