________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૪, સૂત્ર-૫-૬
૨૨૩
સારાંશ એ કે પહેલા કિલ્બિષિક પહેલા-બીજા દેવલોકની નીચે, બીજા કિલ્બિષિક સનત્કુમારની નીચે અને ત્રીજા કિલ્બિષિક લાંતકની નીચે રહે છે.
:
સૂત્ર (૪-૫) પ્રયોજન ઃ વ્યંતર-જ્યોતિષ્ક દેવોના ભેદોમાં અપવાદ જણાવે છે. त्रायस्त्रिंशलोकपालवर्ज्या व्यन्तरज्योतिष्काः
૪
ત્રાયશ્ત્રિશલોકપાલવર્ણા વ્યન્તરજ્યોતિષ્માઃ
૪-૫
ત્રાયશિ-લોકપાલ-વર્જયાઃ વ્યન્તર જ્યોતિષ્ઠાઃ ૪-૫
શબ્દાર્થ : વર્જ્ય = છોડીને.
સૂત્રાર્થ : વ્યંતર અને જ્યોતિષ્ક નિકાય ત્રાયસિઁશ અને લોકપાલથી રહિત હોય છે.
ભાવાર્થ : ભવનપતિ - વ્યંતર - જ્યોતિષ્ક અને વૈમાનિક આ ચાર નિકાયમાંથી ભવનપતિ અને વૈમાનિક નિકાયમાં ઈન્દ્ર - સામાનિક વગેરે દશ પ્રકારના દેવો હોય છે પરંતુ વ્યંતર અને જ્યોતિષ્ક નિકાયમાં ત્રાયત્રિંશ અને લોકપાલ રહિત ઈન્દ્રાદિ આઠ પ્રકારના દેવો હોય છે. ત્રાયશ્રિંશ અને લોકપાલનો અભાવ હોવાથી આ સૂત્રમાં તેનો નિષેધ કર્યો છે.
સૂત્ર (૪-૬) પ્રયોજન ઃ ભવનપતિ અને વ્યંતરનિકાયમાં ઈન્દ્રોની સંખ્યા જણાવે છે.
:
૪-૬
पूर्वयोर्द्वन्द्राः પૂર્વયોર્કીન્દ્રાઃ પૂર્વયોઃ દ્વિઃ ઈન્દ્રાઃ
૪-૬
૪-૬
શબ્દાર્થ : પૂર્વયોઃ = પૂર્વના બે (પહેલી બે નિકાયના દેવો),
સૂત્રાર્થ : પહેલા બેમાં (ભવનપતિ અને વ્યંતર નિકાયમાં) બે - બે ઈન્દ્રો છે.
:
ભાવાર્થ : ચાર નિકાયમાં સૌથી નીચે ભવનપતિ નિકાય છે. તેના દસ (૧૦) ભેદ
ટિ:
=
બે – બે