SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૩, સૂત્ર-૧૬ ૨૦૩ 4 ${ |-k5I '/ ='4 525 + '/ |" @=$= '/ 48 ૫ ભરતક્ષેત્ર | ૧ | ૫ મહાવિદેહક્ષેત્ર ૫ ઐરાવતક્ષેત્ર કુલ ૧૫ કર્મભૂમિ છે. મહાવિદેહક્ષેત્રમાં આવેલ દેવકુરુ-ઉત્તરકુરુ એ કર્મભૂમિ નથી, પણ અકર્મભૂમિ છે. ૫ B4 $( ૫ હિમવંતક્ષેત્ર ૫ હરિવર્ષક્ષેત્ર - k5+ ' | ૧ | = 94 >> '/ ૨ | " | @es! '/| 4A ૨ | ૫ | | ૫ | ૫ રમ્યકક્ષેત્ર | | ૫ હિરણ્યવંતક્ષેત્ર | ૧ ૧ | | ૨ ૨ | | ૨ ૨ ૫ ઉત્તરકુરુ મનુષ્યક્ષેત્રમાં કુલ ૩૦ અકર્મભૂમિ છે. તિર્યંચઃ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય એ તિર્યંચ છે. પંચેન્દ્રિયમાં દેવ, નારકી, મનુષ્ય સિવાયના તિર્યંચ છે. (સૂત્ર-૪-૨૮) તિર્યંચો સર્વલોકવ્યાપી છે. તિસ્કૃલોકમાં તેઓ ઘણા હોય છે. લવણસમુદ્રના પ૬ અંતર્ધ્વપમાં મનુષ્યો વસે છે. કુલ ૧૫ + ૩૦ + ૫૬ = ૧૦૧ મનુષ્યનાં ક્ષેત્રો છે. અકર્મભૂમિના મનુષ્યો યુગલિક છે. સાર જો મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા હોય તો મનુષ્ય ક્ષેત્રમાં આર્યક્ષેત્રવાળી કર્મભૂમિમાં જ જન્મ લેવો જરૂરી છે. અકર્મ ભૂમિ એ ભોગ ભૂમિ છે. ત્યાં ગમે તેટલું સુખ હોય પણ શાશ્વત સુખ તો કર્મભૂમિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy