________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૩, સૂત્ર-૧૬
૨૦૩
4 ${ |-k5I '/ ='4 525 + '/ |" @=$= '/ 48 ૫ ભરતક્ષેત્ર | ૧ | ૫ મહાવિદેહક્ષેત્ર ૫ ઐરાવતક્ષેત્ર
કુલ ૧૫ કર્મભૂમિ છે. મહાવિદેહક્ષેત્રમાં આવેલ દેવકુરુ-ઉત્તરકુરુ એ કર્મભૂમિ નથી, પણ અકર્મભૂમિ છે.
૫
B4 $( ૫ હિમવંતક્ષેત્ર ૫ હરિવર્ષક્ષેત્ર
- k5+ ' |
૧ |
= 94 >> '/
૨
| " |
@es! '/| 4A
૨ | ૫
|
|
૫
| ૫ રમ્યકક્ષેત્ર | | ૫ હિરણ્યવંતક્ષેત્ર |
૧ ૧
| |
૨ ૨
| |
૨ ૨
૫ ઉત્તરકુરુ મનુષ્યક્ષેત્રમાં કુલ ૩૦ અકર્મભૂમિ છે.
તિર્યંચઃ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય એ તિર્યંચ છે. પંચેન્દ્રિયમાં દેવ, નારકી, મનુષ્ય સિવાયના તિર્યંચ છે. (સૂત્ર-૪-૨૮) તિર્યંચો સર્વલોકવ્યાપી છે. તિસ્કૃલોકમાં તેઓ ઘણા હોય છે.
લવણસમુદ્રના પ૬ અંતર્ધ્વપમાં મનુષ્યો વસે છે. કુલ ૧૫ + ૩૦ + ૫૬ = ૧૦૧ મનુષ્યનાં ક્ષેત્રો છે. અકર્મભૂમિના મનુષ્યો યુગલિક છે.
સાર જો મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા હોય તો મનુષ્ય ક્ષેત્રમાં આર્યક્ષેત્રવાળી કર્મભૂમિમાં જ જન્મ લેવો જરૂરી છે. અકર્મ ભૂમિ એ ભોગ ભૂમિ છે. ત્યાં ગમે તેટલું સુખ હોય પણ શાશ્વત સુખ તો કર્મભૂમિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે.