SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ * सहजानन्दता सेयम् * અકૃત્રિમ આનંદ શું વસ્તુ છે ? આત્મરણિતામાં ઝૂમવું એટલે હકીકતમાં શું ? મનને મન ન રહેવા દેવું એ શું ? યોગસારમાં આ ત્રણે પ્રશ્નોનો એક જ જવાબ આપ્યો છે - सहजानन्दता सेयं, सैवाऽऽत्मारामता मता | उन्मनीकरणं तद्यन्, मुनेः समरसे लयः ।। એ જ છે સહજ આનંદ, એ જ છે આત્મરમણતા અને એ જ છે ઉન્મનીકરણ. શું ? મુનિનો સમરસમાં લય. ષોડશકટીકામાં કહ્યું છે – રસશબ્દો માવવાવ: - “રસ' આ શબ્દ અહીં ભાવવાચક છે. સમરસમાં લય એટલે સમતામાં લય. યાદ આવે નારદપરિવ્રાજક ઉપનિષદ્ - अद्य जातां यथा नारी तथा षोडशवार्षिकीम्.... નારી ચાહે આજે જન્મી હોય, ચાહે એ સોળ વર્ષની હોય કે ચાહે એ સો વર્ષની હોય, સાધુને બધું જ સરખું લાગે. ગામ હજી ચાર ડગ આગળની વાત કરે છે - जे आसवा ते परिसवा जे परिसवा ते आसवा जे अणासवा ते अपरिसवा जे अपरिसवा ते अणासवा આશ્રવ એ સંવર. સંવર તે આશ્રવ. અનાશ્રવ એ અસંવર. અસંવર તે અનાશ્રવ. सहजानन्दता सेयम्
SR No.034139
Book TitleSamta
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy