________________ દૈનિક ધર્મ આચરણ ઉપયોગી માહિતી વાહનઃ દરિયાઈ કે હવાઈ તથા ઘોડા, હાથી, ટ્રેન, બસ, મોટર ગાડી વગેરે ત્યાગ અથવા નંગ....વખત .... પગરખાં બુટ, ચંપલ, પોતાના કે બીજાનાં જોડી......... 7. ભોજનઃ નાસ્તો અને જમવા માટે ઘર વખત 8. વિગયઃ દૂધ, દહીં, ઘી, મિષ્ટાન, ફરસાણ વગેરે કિલો..... 9. દ્રવ્યઃ ખાવા-પિવાની વસ્તુઓની સંખ્યા કુલ..... 10. સચિત કાચું મીઠું લેવું નહીં ગ્રામ..... પીવાનું પાણી લીટર ........ ચુલાબતી નંગ ........ પંખા નંગ લીલોતરી કિલો 11. મુખવાસ: શેકેલા સુવાદાણા, વરિયાળી આદિ ગ્રામ ... 12. સ્નાન H છૂટ પાણી- દરિયા, ડેમ, કૂવા વગેરેનો ત્યાગ........ સર્વ સ્નાન કરવું નહિ વખત........પાણી ડોલ.. 13. વસ્ત્ર પોતાના કે બીજાના પહેરવા માટે જોડી........ 14. વિલેપન : સેંટ અત્તર ત્યાગ, તેલ સાબુ ગ્રામ.... 15. કુસુમ લીલા ફૂલનો ત્યાગ, તપકીર, તમાકુ ગ્રામ, 16. આસન : સુવા-બેસવા માટે આસન પોતાના ઘરના નંગ ....... બીજાના 17. .... ઉપરાંત લગ્ન, પાર્ટીવગેરે ફંક્શનોમાં આજે જવું નહિ.D 18. રાત્રિ ભોજન કરવું નહિ. I 19. આજે લીલોતરી ખાવી નહિ. D અથવા ..... ઉપરાંત વસ્તુ ખાવી નહિ. ] નોંધઃ દરરોજ સવારે અનુકૂળતા પ્રમાણે નિયમ ધારીને પચ્ચખ્ખાણ કરી લેવા. પચ્ચખાણની વિધિઃ અરિહંત ભગવાનની સાક્ષીએ ધારણા પ્રમાણે કાલદિવસ ઉગ્યા સુધી પચ્ચખાણ, નકરેમિ, કાયસા, તસ્મભંતે, પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ, વોસિરામિ. ( 3 2 )