________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kuttirth.org/
ઉપોદ્ઘાત
૧ કલ્પસૂત્ર
वमन्वं स्वमाविपच्वं । उपसमियन्नं उदसमा वियध्वं । सुमद्द संपुष्णा नहुलेणं होयष्वं । जो उवसमद् तम्स अस्थि भाराहणा ।
'
जो न उसम वस्स नत्थि आराहणा । तम्हा अप्यणा चेव उवसमियन्धं । से किमाहु भंते ! उचसमसारं सु सामण्णं ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
—ક્ષમા આપવી, ક્ષમા લેવી; ઉપરાંત થવું—પોતે પયમ રાખયો, ઉપરાંત અન્યને કરવા પશમ અન્યપાસે રખાવવો, સુત એટલે રાગદ્વેષરહિત બુદ્ધિ પૂર્વક સારીરીતે પૃચ્છા કરવી-નિર્મલ મને કુરાલપ્રાથીખાલાપ કરવો. જે હપામ કરે–ોધાદિ કામોને સમાવે છે તેને (જ્ઞાનાદિની) આરાધના થાય છે, જે ઉપરામ કરતો નથી તેને આરાધના થતી નથી. માટે આત્માવરે જ ઉપરામ કરવો. હું પુત્ત્વ ! શ! હેતુએ આમ કરવું ? (ગુરુ ઉત્તર કે ) શ્રમણ્યમણુસાવ નિશ્ચર્ય પામપ્રધાન છે. —લ્પસૂત્ર (પત્ર ૨૬૮ )
કલ્પસૂત્ર-પર્યેષણાકલ્પસૂત્ર શ્વેતામ્બર જૈનોમાં પર્યુષણપત્રમાં દરવનેં આદરપૂર્વક વંચાય છે તેને ખારસો ગાથાનું ગ્રંથપ્રમાણ દ્વંઈ ભારસા’ સૂત્ર પણ કહેવામાં આવેછે. શ્રીભદ્રબાહુસ્વામીએ (વિચ્છિન્ન થયેલાં પૂર્વો પૈકી ) નવમા પૂર્વના આઠમા અધ્યયનને ઉષ્કૃત કરી કલ્પસૂત્રની ઘટના કરી એમ કહેવાય છે. આ રીતે તે સૂત્રનું માહાત્મ્ય અને પ્રાચીનત્વ છે,
કલ્પ એટલે આચાર. સાધુઓની કલ્પ-આચાર દશ પ્રકારનો છે. તેનાં ટુંક નામઃ-અચેલત્વ, ઔદેશિક, શય્યાતર, રાજપિંડ, શ્રૃતિકર્મ, વ્રત, જ્યેષ્ઠ, પ્રતિક્રમણ, માસ અને પર્યુષણ કલ્પ છે. આ સૂત્રમાં પર્યુષણનો ખાસ સંબંધ હોઈ તે પર્યુષણા-કલ્પસૂત્ર કહેવાય છે. જૈન સાધુઓ પરિ ત્રાજક છે, સ્થળે સ્થળે સદા પરિભ્રમણ કર્યાં કરવું એ તેમનો આચાર છે; પરંતુ વર્ષાકાલમાં ભ્રમણ કરવું દોષિત હોઈ એક ક્ષેત્ર-સ્થો વાસ કરવો પડેછે તેને વર્ષાવાસ કહેછે. પર્યુષણનો વ્યુત્પત્તિ અર્થ કરીએ તો પરિ ઉપસર્ગ છે તેનો અર્થ સમસ્તપણે થાયછે, ઉવષ્ણુ એટલે વસવું. વિશેષ
For Private and Personal Use Only