________________
૪૬૨
આનંદઘન-ચાવીશી
સ્તવન
( કહેણી કરણી તુજ વિષ્ણુ સાચા કોઈ ન દેખ્યો જોગી—એ દેશી ) પાસ પ્રભુ પણમું શિર નામી, આતમગુણ અભિરામી રે; પરમાનન્દે પ્રભુતા પામી, કામિતદાય અકામી રે, પાસ૦ ૧
અ—મારા મસ્તકને ઝુકાવીને હું પાર્શ્વનાથ ભગવાનને નમું છું, પ્રણમું છું. તે ભગવાન પાતાના ગુણામાં મનાર છે અને ખૂબ આનંદપૂર્વક ભગવાનપણું પ્રાપ્ત કરીને જેની ઇચ્છા હોય તેને આપનારા છે. અને પાતે કોઇ વાતની ઇચ્છા કરનારા નથી, અકામી છે. (૧)
વિવેચન—પાર્શ્વનાથ નામના તેવીશમા તીથ પતિને નમું છું. પ્રથમ તેા, એ પાર્શ્વનાથ કેવા છે તે હવે વર્ણવે છે. એ પોતાના ગુણમાં મનેહુર છે. એ બહુ સારા લાગે છે તે તેમના નૈસગિ`ક ગુણાનો મહિમા છે. તેઓએ જે ભગવાનપણું પ્રાપ્ત કર્યુ છે તે અત્યંત આનંદપૂર્ણાંકનું છે. અને તેએ નમનારના કે સ પ્રાણીના ઇચ્છિતને પૂરા કરનાર છે, પ્રાણીને ધન, વસ્તુ કે પુત્ર, દારા કે સગાં-સંબંધીઓ જે ઇચ્છે તે આપનાર છે. અને તેમાં ખૂબી એ છે કે આવા કામિતને પૂરા કરી દેનાર પાર્શ્વનાથ ભગવાન જાતે કામી છે, કોઈ બાબતની પોતાને માટે ઇચ્છા રાખતા નથી, અને પેાતાના ગુણૅ કરી મનેહુર લાગે છે. જેમને કાંઈ બહારની શેભાની દરકાર નથી. તેમને હું પ્રણામ કરું છું, વંદુ છું. (૧) ચાવીશીમાં થેં તેવીસા, દૂરી કર્યા તેવીસા રે;
ટાયા જેણે ગતિ-થિતિ ચોવીશા, આયુ ચતુષ્ક પણવીસા રે, પાસ॰ ૨ અ—આ વમાન ચાવીશીમાં જેએ તેવીશમા છે, જેમણે પાંચે ઇન્દ્રિયના તેવીશ વિષયાને ઈંટે જ કરી નાખ્યા છે, દૂર કર્યા છે, જેમણે ગતિ અને સ્થિતિના ૨૪-૨૪ દંડકને
શબ્દાર્થ—પાસ પ્રભુ = ત્રેવીશમા શ્રી પાર્શ્વનાથ ભગવાન, પશુમુ = નમન કરું, નમું, પૂજું શિર નામી = મસ્ત નમાવીને, માથું ઝુકાવીને. આતમગુણ = આત્મગુણ, નિજગુણ, આત્માના નિશ્ચય નયે પોતાના ગુણ. અભિરામી = મને હર, સુંદર. પરમાન ંદે = ઉત્કૃષ્ટ આનંદે, પ્રભુતા = મોટાઈ, વડીલપણું. પામી = પ્રાપ્ત કરી. કામિત = ઇચ્છિત, ઇચ્છેલ. દાય = દાતા, દેનારા. અામી = અનિચ્છક, ઇચ્છા નહી કરનારા (૧) શબ્દા ચાવીશી = વમાન ચાવીશ તીથંકર થાય તેમાં, થેં = આપ. તેવીશા = તેવીશમા. દૂરી કર્યા = છેટે રાખ્યા, દૂર કર્યાં. તેવીસા રે = પાંચ ઇંદ્રિયાના તેવીસ દોષા–વિષયાને ગતિ = ગતિના દંડક. થિતિ = સ્થિતિના દંડક. ચાવીશ = ચાવીશ પ્રકારના આયુ = આયુષ્ય, આઉખું, જીવન. ચતુષ્ક = ચાર; પણવીસા = પચીસ; ચાર પચીશી એટલે એક સાવનું. (૨)
કે તેથી પુનરા
૧. આ સ્તવન તો જ્ઞાનવિમલસૂરિનું જ કરેલું છે; અને તેમણે પોતાનુ જ નામ આપ્યું છે. તેથી સ્વાભાવિક રીતે તેમાં પાઠાંતર નથી, તેથી તેનું સ્થાન અહી ખાલી છે. વળી, આને અ” તેમણે કરેલા અથ પ્રમાણે કર્યાં છે, તેથી તેમને અ (એ) અહીં લખવાની જરૂર નથી; કારણ વન થાય.