________________
૨૬
ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા
ખેદ-ઉદ્વેગ-ક્ષેપ-ઉત્થાન-ભ્રાન્તિ-અન્યમુદ્-રુણ્ અને
આસંગ દોષથી યુક્ત ચિત્તોને પ્રયત્નપૂર્વક વર્ઝવા.
१४/४ खेदे दादर्याभावात्, न प्रणिधानमिह सुन्दरं भवति । एतच्चेह प्रवरं, कृषिकर्मणि सलिलवज्ज्ञेयम् ॥९५॥ ખેદદોષ હોય તો દૃઢતાના અભાવના કારણે સુંદર પ્રણિધાન નથી થતું. અને અહીં (ધર્મમાં) પ્રણિધાન, ખેતીમાં પાણીની જેમ પ્રધાન છે.
१४/५ उद्वेगे विद्वेषाद्, विष्टिसमं करणमस्य पापेन ।
योगिकुलजन्मबाधकं, अलमेतद् तद्विदामिष्टम् ॥९६॥ ઉદ્વેગદોષ હોય તો અરુચિના કારણે પાપી વડે અનુષ્ઠાનનું કરવું, વેઠ ઊતારવા જેવું થાય છે. જ્ઞાનીઓ તેને યોગીઓના કુળમાં જન્મ થવામાં પ્રતિબંધક માને છે.
१४/६ क्षेपेऽपि चाप्रबन्धाद्, इष्टफलसमृद्धये न जात्वेतत् । नासकृदुत्पाटनतः, शालिरपि फलावहः पुंसः ॥९७॥
ક્ષેપદોષ હોય તો નિરંતર - ધ્યાનપૂર્વક ન કરવાથી અનુષ્ઠાન ઇષ્ટ ફળને આપનાર નથી થતું. વારંવાર ઉખેડવાથી શાલિવૃક્ષ પણ માણસને ફળ આપતું નથી.
१४/७ उत्थाने निर्वेदात्, करणमकरणोदयं सदैवास्य । अत्यागत्यागोचितं, एतत्तु स्वसमयेऽपि मतम् ॥९८॥