________________
ષોડશપ્રકરણ
११ / १ शुश्रूषा चेहाद्यं लिङ्गं खलु वर्णयन्ति विद्वांसः । तदभावेऽपि श्रावणं, असिराऽवनिकूपखननसमम् ॥८३॥ વિદ્વાનો શુશ્રૂષાને (જ્ઞાનનું) પહેલું લિંગ કહે છે. તેના અભાવમાં પણ સંભળાવવું તે પાણી વગરની જમીનમાં કૂવો ખોદવા જેવું (નિરર્થક) છે.
१२/३ यो निरनुबन्धदोषात्, श्राद्धोऽनाभोगवान् वृजिनभीरुः ।
૨૩
गुरुभक्तो ग्रहरहितः सोऽपि ज्ञान्येव तत्फलतः ॥८४॥
જે અનુબંધ વગરના (જ્ઞાનાવરણ કર્મરૂપ) દોષના કારણે અજ્ઞાની છે, પણ શ્રદ્ધાયુક્ત છે, પાપભીરુ, ગુરુનો ભક્ત અને પકડથી રહિત છે, તે જ્ઞાની જ છે. કારણકે જ્ઞાનનું ફળ તેને મળે છે.
१२/४ चक्षुष्मानेकः स्याद्, अन्धोऽन्यस्तन्मतानुवृत्तिपरः । गन्तारौ गन्तव्यं प्राप्नुत एतौ युगपदेव ॥ ८५ ॥ એક દેખતો હોય, બીજો તેને અનુસરનાર આંધળો હોય; એ બંને મુસાફરો, પોતાની મંઝિલે સાથે જ પહોંચે છે. १२ / ५ यस्यास्ति सत्क्रियायां इत्थं सामर्थ्ययोग्यताऽविकला । गुरुभावप्रतिबन्धाद्, दीक्षोचित एव सोऽपि किल ॥८६॥ જેની આ પ્રમાણે ગુરુ પરના ભાવબહુમાનના કારણે સામર્થ્યથી સન્ક્રિયાની પૂર્ણ યોગ્યતા છે, તે પણ દીક્ષાને યોગ્ય જ છે.