________________
પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા
३५६ निद्धमहुराइ पुव्विं, पित्ताईपसमणझ्या भुंजे । बुद्धिबलवद्धणा, दुक्खं खु विगिंचिडं निद्धं ॥४२॥ પહેલાં પિત્ત વગેરેના શમન માટે અને બુદ્ધિ-બળની વૃદ્ધિ માટે સ્નિગ્ધ-મધુર દ્રવ્યો વાપરે. વળી, સ્નિગ્ધને પરઠવવું પણ મુશ્કેલ છે. (તેથી પણ તે પહેલાં વાપરવું.)
३६९ असुरसरं अचबचबं, अहुअमविलंबिअं अपरिसाडिं । मणवयणकायगुत्तो, भुंजइ अह पक्खिवणसोही ॥ ४३ ॥
୪୪
સબડકા બોલાવ્યા વગર, ચાવવાનો અવાજ કર્યા વગર, બહુ ધીમે કે ઝડપથી નહીં, ઢોળ્યા વગર, મન-વચન-કાયાથી ગુપ્ત થઈને વાપરે. આ વાપરવાની શુદ્ધિ છે.
३६५ वेअण वेआवच्चे, इरिअट्ठाए अ संजमट्ठाए ।
तह पाणवत्तिआए, छट्टं पुण धम्मचिंताए ॥४४॥ ભૂખની વેદનાના શમન માટે, વૈયાવચ્ચ માટે, ઇર્યાસમિતિ પાળવા માટે, પડિલેહણ વગેરે સંયમ માટે, પ્રાણ ટકાવવા માટે અને ધર્મધ્યાન માટે - આ ૬ કારણે વાપરવું.
વિગઇત્યાગ
३६८
"
न उवण्णाइनिमित्तं एत्तो आलंबणेण वऽण्णेणं । तंपि न विगइविमिस्सं, ण पगामं माणजुत्तं तु ॥ ४५ ॥