________________
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા
જિનેશ્વર ભગવંતે કહેલા બાહ્ય અને અત્યંતર બારે પ્રકારના તપમાં, સ્વાધ્યાય જેવો તપ છે નહીં અને થશે નહીં. ५५५ आयहिअपरिण्णा, भावसंवरो नवनवो अ संवेगो ।
निक्कंपया तवो निज्जरा य, परदेसिअत्तं च ॥२८॥
આત્મહિતનું જ્ઞાન, પારમાર્થિક સંવર, નવો નવો સંવેગ, નિશ્ચલતા, તપ, નિર્જરા અને બીજાને દેશના .. આ સ્વાધ્યાયના લાભ છે. १००१ मज्जण निसिज्ज अक्खा,
किइकम्मुस्सग्ग वंदणं जिढे । भासंतो होइ जिट्ठो, न उ पज्जाएण तो वंदे ॥२९॥
(વાચનાનો વિધિ -) કાજો લેવો, આસન, સ્થાપનાચાર્ય, આચાર્યને વંદન, કાઉસ્સગ્ગ અને જ્યેષ્ઠને વંદન. અહીં પર્યાયથી નહીં, વાચના આપે તે જ્યેષ્ઠ ગણવાનો છે, તેથી તેને વંદન કરવું. १००३ दो च्चेव मत्तगाई, खेले काइअ सदोसगस्सुचिए ।
एवंविहो वि णिच्चं, वक्खाणिज्जति भावत्थो ॥३०॥
કફ વગેરે દોષવાળા ગુરુને ઉચિત બે માત્રક - કફ અને લઘુનીતિના રાખવા. તેવા (પ્લાન) ગુરુ પણ હંમેશાં વાચના આપે, એ અહીં પરમાર્થ છે.