________________
८६
યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા ३८३ या चक्रवालसामाचारी, सा कालगोचरा दशधा ।
इच्छाकारो मिथ्याकारश्च, तथा तथाकारः ॥१३॥
સર્વકાલીન (જ્યારે અવસર આવે ત્યારે કરવાની) ચક્રવાલ सामायारी १० प्रकारे छ. ६२७७१२, भिथ्या२ अने तथा१२... ३८४ आवश्यकी च नैषेधिकी,
तथा पृच्छना भवेत् षष्ठी । प्रतिपृच्छा च तथा छन्दनाऽपि च निमन्त्रणा नवमी ॥९४॥
भावस्सडी, निसी8, छट्टी पृछना, प्रतिY७, छन, नवमी निमंत्र... ३८५ उपसम्पच्चेति दशधा, तत्राद्या यदिच्छया करणम् ।
न बलाभियोगपूर्वकं, इच्छाकारप्रयोगोऽतः ॥१५॥
અને ઉપસંપદા એમ ૧૦ પ્રકારે છે. તેમાં પહેલી આ રીતે - બળાભિયોગપૂર્વક નહીં, પણ ઇચ્છા હોય તો જ કરવાનું કરાવવાનું છે. તેથી ઇચ્છાકારનો પ્રયોગ કરવો. ३८६ संयमयोगे वितथाचरणे, मिथ्येदमिति विधानं यत् ।
मिथ्यादुष्कृतदानं, मिथ्याकारः स विज्ञेयः ॥१६॥
સંયમયોગમાં વિપરીત આચરણા થવા પર “આ મિથ્યા છે' એવું વિધાન - “મિચ્છા મિ દુક્કડ” આપવું તે મિથ્થાકાર.