SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ વર્જિસ - ધ્વત્રિક (fઉં (કું.) (માલુકી પત્ની અને નિમ્બ નામક પુત્રવાળો ઉજજયિની નગરીનો નિવાસી એક બ્રાહ્મણ 2. અંબઋષિ) સંવવા - મામ્રવUT (ન.). (આંબાની બહુલતાવાળું વન, આંબાવાડીયું) શ્રી નેમિનાથ પ્રભુ પોતાના લગ્ન નિમિત્તે પશુઓની હિંસાના પ્રસંગે વૈરાગ્યવાસિત થઈ પ્રવ્રજ્યા લેવા ગિરનારમાં જાય છે. રૈવતગિરિની તળેટીના આંબાઓની બહુલતાવાળા સહસ્રામ્રવનમાં જઈ પંચમુષ્ટિ લોચ કરવાપૂર્વક દીક્ષા અંગીકાર કરે છે. ગિરનાર મહાતીર્થ નેમનાથ પ્રભુના દીક્ષા, કેવળ અને નિવણ આમ ત્રણ કલ્યાણકો થયા છે. अंबसमाण - अम्लसमान (पुं.) (તકલીફદાયક દુર્વચનો, ખાટા વચન) એ સત્ય વાત છે કે, કઠોર વચનોથી સામેવાળાને હાડોહાડ લાગી આવે છે. હિતકારી એવા પણ કટુ વચનો મનને અપ્રીતિ ઉપજાવનાર બને છે. શસ્ત્ર દ્વારા શરીર ઉપર થયેલો ઘા હજી જલદી રુઝાઈ જાય છે પરંતુ, દુર્વચનોના કારણે મનમાં થતો ઘા કેમેય કરીને રુઝાતો નથી. માટે હે જીવ! જેમ તને પ્રિય વચનો સાંભળવા ગમે છે તેમ તે અન્યને માટે પણ સમજ. अंबसालवण - आम्रशालवन (न.) (આમલકપ્પા નગરીના ઈશાન ખૂણે આવેલું શાલિ અને આંબાની બહુલતાવાળું વન 2. તે નામક ચૈત્ય) સંવેદ- ગવરિ (ત્રી.) (દેવી વિશેષ) અંબા - અષા (ટી.) (માતા 2. ભગવાન નેમિનાથના શાસનના અધિષ્ઠાયિકા દેવી 3. વેલડી વિશેષ 4. કાશીરાજની એક કન્યા) પ્રવચન સારોદ્ધારમાં કરેલ વર્ણન અનુસાર અંબિકાદેવી સુવર્ણના જેવી કાંતિથી શોભાયમાન છે, સિંહની સવારી કરનારાં છે ચાર ભુજાવાળી આ દેવીના જમણા બે હાથમાં પાશ અને આમ્રલંબ તથા ડાબા બે હાથમાં પુત્ર તથા અંકુશ છે. અંબિકાદેવી નેમિનાથ ભગવાનના શાસનાધિષ્ઠાયિકા દેવી છે. વાવ - એથ્વીયક્ષ (પુ.) (યક્ષ વિશેષ). અંબાડા - માત() (એક જાતનું વૃક્ષ-આમડું 2. તેનું ફળ 3. કેરીનો સુકાવેલો રસ, કેરીના રસને સુકાવીને બનાવેલો પદાર્થ) એલાડિય - મન્નિતિ (ત્રિ.) (તિરસ્કૃત, ખાટા રસવાળા પદાર્થની જેમ તિરસ્કારના કારણે સંબંધોમાં ખટાશ આવે તે) પોતાની અનેક ભૂલોને છાવરીને પોતાની જાતને અત્યંત પ્રેમ કરનારા આપણે બીજાની સામાન્ય ભૂલોને પણ નજર-અંદાજ કરી તેની સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર રાખીએ છીએ ખરા? જો ના, તો વિચાર આપણે કેટલા ધાર્મિક કહેવાઈએ. સંવાવ - અજ્ઞાતપસ્ (1.) (અંબાદેવીને ઉદ્દેશીને કરાયેલ તપ, લૌકિક તપનો પ્રકાર, અંબાતપ) ઇહલૌકિક ફળની ઇચ્છાથી બાવીસમા તીર્થંકરના શાસન અધિષ્ઠાયિકા અંબિકાદેવીને ઉદ્દેશીને પાંચ વખત પાંચમના દિવસે એકાસણું આદિ કરીને તપ-જપ-ક્રિયા કરવી તે અંબાતપ કહેવાય છે. સંવાવ - -નવર્શ (શ્રી.) (ખાટા રસવાળી વેલડી 2. પર્ણિકા નામક કંદનો એક ભેદ, વલ્લી વિશેષ)
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy