SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ (કેરી) કેરી ફળોને વિષે રાજા ગણાય છે. તે સ્વાદમાં મધુર અને સપ્તધાતુને પુષ્ટ કરીને શરીરને બળવાન કરે છે. તેમ ગુણોને વિષે વિવેક રાજા સમાન છે. તેને ધારણ કરનારને સારાસારની સમજ અને સમય અનુસાર કૃત્યાકૃત્યના જ્ઞાનથી તે સર્વ પ્રકારે આત્માને પુષ્ટ કરે છે. વ્યવહારિક જગતમાં પણ વિવેકની આગવી મહત્તા છે. વખત્તા - મિત્ત () (કેરીનો ટુકડો, કેરીનું ફુડસીયું, કેરીનું અડધીયું) વર - મવાર () (આકાશ 2. વસ્ત્ર 3, અબરખ 4, અંબર નામનું સુગંધી દ્રવ્ય) સપ્તરંગી આકાશ સમયે-સમયે અલગ-અલગ રંગોની પ્રધાનતાવાળું હોય છે તેમ જીવન પણ વિવિધ પ્રકારના પ્રસંગો જનિત સુખદુઃખની પ્રધાનતાવાળું હોય છે. જે સુખમાં ફુલાઈ જતો નથી અને દુઃખમાં હાયવોય કરતો નથી તે વ્યક્તિ જ માનવજીવનની શ્રેષ્ઠતાને સારી રીતે માણી શકે છે. સંવતત્ર - અસ્વસતત () (આકાશની સપાટી, અંબરતળ-સપાટી) अंबरतिलय - अम्बरतिलक (पुं.) (ધાતકીખંડમાં રહેલો પર્વતવિશેષ) સંવતિનથી - અતિન્ના (સ્ત્રી) (નગરીવિશેષ, જ્યાં ગર્વિષ્ઠ દુશ્મન રાજાઓના દપનું મર્દન કરનાર રાજા થયો) વરવથ - વરવસ્ત્ર (જ.). (સ્વચ્છ વસ્ત્ર, અંબર તુલ્ય વસ્ત્ર). શ્રાદ્ધવિધિપ્રકરણ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, ગૃહસ્થને સ્વચ્છ વસ્ત્રો શોભાદાયક છે જયારે સાધુઓને મલિન વસ્ત્રો શોભા રૂપ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, સંસારીઓનો ટાપટીપ રૂપ શણગાર એ સાધુઓ માટે અશોભનીય બને છે. તેમ સાધુઓનો મલિનવસાદિધારણ રૂપ શણગાર એ ગૃહસ્થો માટે અશોભનીય છે. તેથી ગૃહસ્થોએ સ્વચ્છ અને સુઘડ વસ્ત્રો પરિધાન કરવા જોઈએ. સંવર - 364 () (આકાશ) એલર (ઉ) સ - એશ્વર (2) 5 (યું, .) (કઢાઈ-કડાઈ, ભુજવાનું-શેકવાનું મોટું પાત્ર 2. લુહારની ભઠ્ઠી 3. કોઇક). જેમ સોનાને શુદ્ધ કરવા માટે તેને તપાવવું અત્યંત આવશ્યક છે તેમ મનુષ્યને પણ દુઃખો અને તકલીફોને સહન કર્યા વગર સત્ય માર્ગની પ્રાપ્તિ થતી નથી. સત્યમાર્ગની શોધ વગર આત્મિક આરાધનાઓ વાસ્તવિક ફળવાળી બનતી નથી. વાર (1) સ - ગરિ (2) 5 (કું.) (લુહારના કોઢની ભટ્ટી 2. કઢાઈ 3. કોઠાર) અંવર (1) (fસ) - મરિષ (ઔષ) ઋપિ (fઉં) (કું.) (પરમાધાર્મિક દેવોની એક જાતિ, જે નારકીના શરીરના અનેક ટુકડા કરી ભઠ્ઠીમાં પકાવે છે) આ જન્મમાં વિવિધ પ્રકારના ઉગ્રપાપો કરવાથી જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. આ નારકી જીવોને પરમધાર્મિક દેવો અનેક પ્રકારે ત્રાસ આપે છે. જેમાં અંબરિષ દેવો નારકીઓને ખડગ આદિ વડે હણે છે. શસ્ત્રાઘાતથી મૂછિત થયેલા તેઓના શરીરના અનેક ટુકડા કરી ભઠ્ઠીમાં પકાવવા દ્વારા અત્યંત ત્રાસ આપે છે.
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy