________________ अंगवियार - अङ्गविकार (पुं.) (અંગ ફુરણાદિ કે શરીર ફુરણાદિનું શુભાશુભ સૂચકશાસ્ત્ર) મવિવાર (કું.) (શરીર સ્પર્શ કે નેત્રાદિ ફુરણનો વિચાર, અંગસ્કુરણાદિ વડે શુભાશુભ ફળ બતાવનાર શાસ્ત્ર) अंगसंचाल - अङ्गसंचार (पुं.) (શરીરની રોમરાજી વગેરે અવયવોનું થોડુંક હલન-ચલન) જૈનશાસ્ત્રમાં શરીરના હલન-ચલનને પણ દોષરૂપ માનવામાં આવેલું છે. કેમકે શરીરના સંચારથી કેટલાય જીવોની હિંસા થવાનો સંભવ છે. જ્યાં શારીરિક સંચાલન થયું, સમજી લો ત્યાં જીવવિરાધના થઈ ! સિદ્ધશિલામાં બિરાજતા સિદ્ધોને શરીર જ નથી એટલે કાયિક સંચાલન પણ નથી અને જીવોની વિરાધનાનો પણ અભાવ છે. iાલુહાર (પાસિય) - સ્પર્શવા (ત્રિ.) (શરીરને સુખકારી સ્પર્શ જેનો છે તે, દેહસુખના હેતુભૂત સ્પર્શયુક્ત) અંતિમ લક્ષ્ય મોક્ષ પામવા માટે આત્મલક્ષી હોવું જરૂરી છે. જ્યાં સુધી શરીરલક્ષી બનીને માત્ર સુખકારી માનેલા સ્પશદિ ભોગસુખોમાં આસક્તિ રાખીશું ત્યાં સુધી આપણને મોક્ષ તો શું, તે માટેનો રસ્તો પણ નહીં મળે. યાદ રાખજો ! પાંચેય ઇન્દ્રિયોમાં સ્પર્શેન્દ્રિય ખૂબ જ પ્રબળ છે. અરે ! એકેન્દ્રિય જીવોને પણ તેની ઘેલછા લાગેલી જોવા મળે છે. ગંગા - મદ્રાવાન () (પુરુષચિહ્ન, પુરુષેન્દ્રિય). અંગ એટલે શરીર અથવા શરીરના હાથ-પગ વગેરે અંગો. આ શરીરના અંગોપાંગનું જનક તે પુરુષચિહ્ન છે. સાધુ પુરુષોને પુરુષેન્દ્રિયના સંયમ અંગે તેના નિયમોની ખૂબ ઝીણવટભરી વાતો નિશીથસૂત્રમાં જણાવેલી છે. એ (6) જાર (ત) - માર (.). (ધુમ રહિત અંગારો, અગ્નિ, બળતો કોલસો 2. મંગળ ગ્રહ 3. સાધુને આહાર વાપરતાં લાગતો ઈંગાલ દોષ) જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે, કર્મોનો સર્વથા ક્ષય જ કરો તેનો માત્ર ઉપશમ કરવાથી નહીં ચાલે. જેમ રાખ નીચે સળગતો કોલસો ભલે દબાયેલો હોય પરંતુ, તેને સંયોગ મળતાં ચિનગારીમાંથી જ્વાળા થતા વાર નથી લાગતી તેમ ઉપશમિત થયેલા કર્મોને નિમિત્ત મળતાં પુનઃ ઉદયમાં આવતાં વાર લાગતી નથી. *માકુર (નિ.) (અંગારા સંબંધી, અગ્નિ સંબંધિત) i (હું) R (7) fટ્ટ - માર#fઉંff (સ્ત્રી.) (અગ્નિને ફેરવવા કે ઉથલાવવાનો લોઢાનો સળિયો) પૂર્વના કાળમાં રસોઈઘરમાં ચૂલામાં અગ્નિને ઉત્તેજિત કરવા માટે અથવા બળતા અંગારાઓને ઉપર-નીચે કરવા માટે લોખંડનો એક સળિયો જે આગળના ભાગે હેજ વાંકો હોય તેવો રાખતા હતા. તેને અંગારકર્ષિણી કહેવાય છે. મેં (હું) TIR (7) વA - માર () (અંગારા સંબંધિત કાર્ય, કોલસા બનાવવા કે વેચવાનો વ્યાપાર) શાસ્ત્રમાં શ્રાવકને પંદર પ્રકારના કર્માદાન ધંધાનો નિષેધ કરવામાં આવેલો છે. જેમાંનો એક છે અંગાર કર્મ. જે વ્યાપારમાં મોટી ભટ્ટીઓ, ચૂલાઓ સળગાવવા પડતા હોય તેવા કોઈપણ પ્રકારના બિઝનેસ કરવાથી પંચેંદ્રિય જીવો સુધીની હિંસા થાય છે. અહિંસામૂલક જૈનકુળમાં જન્મ લીધા પછી આપણું જીવન જૈન તરીકે બને તો વધુ શોભનીય છે. 3 (ડું) કાર (7) રિયા - મફાર (જી.) (અન્ન રાંધવા માટેનો ચૂલો, સગડી)