________________ || અધ્યયન-૧ || ચાર સહજ અતિશયો 1. तेषां च देहोऽद्भुतरूपगंधो, निरामयः स्वेदमलोज्झितश्च / અદભુત રૂપ અને સુગંધવાળું તથા રોગ, પ્રસ્વેદ અને મલથી રહિત શરીર. 2. શ્વાસોડાન્યા ! કમલસમાન સુગંધી શ્વાસોચ્છવાસ. 3. रुधिरामिषं तु गोक्षीरधाराधवलं ह्यविस्रम् / ગાયના દૂધની ધારા સમાન ધવલ અને દુર્ગધ વિનાનાં માંસ અને રક્ત. 4. ગાદાનીદારવિધિત્ત્વદર: આહાર અને નીહાર (શૌચ)ની ક્રિયા અદૃશ્ય. चत्वार एतेऽतिशया सहोत्थाः / આ ચાર સહજ અતિશયો છે. પ્રથમ સહજાતિશય અદ્ભુત રૂપ અને સુગંધવાળું, રોગ, સ્વેદ અને મલથી રહિત શરીર. तेषां च देहोऽद्भूतरूपगन्यो, निरामयः स्वेदमलोज्झितश्च / તે તીર્થકર ભગવંતનું શરીર અભુત રૂપવાળું, અદ્ભુત ગંધવાળું, રોગ રહિત, સ્વેદ રહિત અને મલરહિત હોય છે. અહીં શરીરનાં પાંચ વિશેષણો દર્શાવ્યાં છે : 1. અભુત રૂપવાળું 2. અદ્ભુત ગંધવાળું 1. અ. ચિ. કાં. 1 શ્લો. 56-57. 2. તેષાં તે તીર્થકર ભગવંતોનું. 3, સ્વેદ-પરસેવો. 4. અ. ચિ. કાં. 1 શ્લો. પ૭. અરિહંતના અતિશયો ૭પ