________________ શ્રી શાંતિનાથ જિન સ્તવન (કર્મલયજ અતિશયો) સોલમાં શાંતિ જિનેશ્વર દેવ કે અચિરાના નંદરે // જે હની સાથે સુરપતિ સેવ કે -અ. તિરિ ના સુર સહુ સમુદાય કે-અઢ એક યોજન માંહે સમાય કે-અ૧ તેમને પ્રભુજીની વાણી કે-અ૦ પરિણમે સમજે ભવિ પ્રાણી કે-એક સહુ જીવના સંશય ભાંજે કે-અ. પ્રભુ મેઘધ્વનિ એમ ગાજે કે-અ. રો. જેહને જોયણ સવાસો માન કે-અ જે પૂર્વના રોગ તેણે થાન કે-અ સવિ નાશ થાયે નવા નાવે કે-અ. પટુ માસ પ્રભુ પરભાવે કે-અ||all જિહાં જિનજી વિચરે રંગ કે-અ. નવિ મૂષક શલભ પતંગ કે-અ. નવિ કોઈ ને વયર વિરોધ કે-એ. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રોધ કે-અ. llll. નિજ પરચક્ર ભય નાસે કે-અ વલી મરકી નાવે પાસે કે-અ. પ્રભુ વિચરે તિહાં ન દુકાલ કે-અ. જાયે ઉપદ્રવ સવિ તત્કાલ કે-અ પા! જસ મસ્તક પૂંઠે રાજે કે-અ. ભામંડલ રવિ પર છાજે કે-અo કર્મક્ષયથી અતિશય અગિઆર કે-એ. માનું યોગ સામ્રાજ્ય પરિવાર કે-અ Iકા કબ દેખું ભાવ એ ભાવે કે-અ એમ હોંશ ઘણી ચિત્ત આવે કે-અ. શ્રી જિન ઉત્તમ પરભાવે કે-અ. કહે પદ્મવિજય બની આવે કે-અ Iii. ૨પ૦ અરિહંતના અતિશયો