SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ 15, :યોના તેજને જીતતો ભામંડલનો ઉદ્યોત સર્વ દિશાઓમાં ફેલાય છે. દવત 19 અતિશયો આ રીતે છે : ' 3. પાદપીથી સહિત મણિમય સિંહાસન. 17. ત્રણ છત્ર. 18. ઇન્દ્રધ્વજ. 19. શ્વેતચામરો. 20. ધર્મચક. જગદ્ગુરુ ભગવાન તીર્થકરની સાથે એ પાંચે આકાશમાં સ્થિત હોય છે. 21. અશોક વૃક્ષનો પ્રાદુર્ભાવ થાય છે. તે પણ વિહાર વખતે ભગવંતની ઉપર આકાશમાં ચાલે છે અને ભગવંત સમવસરણમાં હોય ત્યારે ભગવંતની પાછળ તેનું થડ હોય છે. 22. ભગવંતનાં ચાર રૂપ. 2 3. મણિકંચન રજતમય ત્રણ ગઢ. 24. સોનાનાં નવ કમળો. 25. કેટકો અધોમુખ થાય. 2 . ભગવંતના કેશ, રોમ અને નખો દીક્ષા પછી એકસરખા હોય. 27. પાંચ ઇન્દ્રિયાથ મનોરમ હોય. 28. છએ ઋતુઓ મનોરમ હોય. . . સુગંધી જલની વૃષ્ટિ. 3. પાંચ રંગનાં પુષ્પોની વૃષ્ટિ. 21. પક્ષીઓ પ્રદક્ષિણા આપે. 32. પવન અનુકૂલ. 33. વૃક્ષ નર્મ અને કે છે. ગંભીર ધ્વનિવાળી દુંદુભિઓ આકાશમાં વાગે. બર્ડ નિન્દ્રોને આ ચોત્રીસ અતિશયો હોય છે. (ખી રીતે અહીં ફક્ત પ્રાકૃત મૂલ અને તેનો અર્થ આપેલ છે. વિશેષાર્થીઓએ વિશેષાર્થ ટીકાથી જાણી લેવો. ટીકાનો બધો જ ભાવ પૂર્વે કરેલ વિસ્તૃત વર્ણનમાં આવી ગયેલ છે.) દરર અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy