________________ ર૭. હૃતિકા પંચવિ મોરબી 28. હૃતિ છબિ રિડ 448. 29. गंधोदयस्स वुट्ठी રૂ. 3 સુના પંચવજ્ઞાન 31. दिति पयाहिण सउणा 32. पहुणो पवणोऽवि अणुकूलो / / 449 / / 33. पणमंति दुम्मा 34. वज्जंति दुंदुहिओ गहीरघोसाओ / चउतीसाइसया सव्वजिणिंदाण हुंति इमे / / 450 / / પ્રવચનસારોદ્ધાર આઠ જિન-પ્રાતિહાર્યો અશોક વૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામરો, સિંહાસન, ભામંડલ, દુંદુભિ અને ત્રણ છત્ર - એ આઠ જિન-પ્રાતિહાર્યો જય પામે છે. પ્રવચનસારોદ્ધાર ગાથા-૪૪૦ : સર્વ જિનેશ્વર ભગવંતોના 34 અતિશયો પ્રવચનસારોદ્ધાર ગાથાઓ-૪૪૧ થી 450 :- 1. મેલ, રોગ અને પરસેવાથી રહિત શરીર 2. ધવલ માંસ અને રુધિર 3. આહાર-નીહાર અદૃશ્ય 4. શ્વાસ સુરભિ આ ચાર અતિશયો જન્મથી હોય છે. હવે કર્મક્ષયથી થતા અગિયાર અતિશયો કહે છે : 5. એક યોજન માત્ર ક્ષેત્રમાં ત્રણે જગતના બહુ જનોનો સમાવેશ. 6. પોતપોતાની ભાષામાં મનુષ્ય-તિર્યંચ-દેવોને ધર્મનો અવબોધ કરાવે તેવી વાણી. 7. પૂર્વોત્પન્ન રોગો ઉપશમે. 8. વેર ન હોય. 9. દુર્મિક્ષ ન હોય. 10. યુદ્ધ વગેરે ન હોય. 11. મારી ન હોય. 12. ઇતિ ન હોય. 13. અતિવૃષ્ટિ ન હોય. 14. અનાવૃષ્ટિ ન હોય. અરિહંતના અતિશયો