SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ वात: सुखत्वादनुकुलो भवतीति त्रयोदशः / / तथा शकुना: पक्षिणः प्रदक्षिणगतयः स्युरिति चतुर्दशः / / तथा गन्धोदकवृष्टिरिति पञ्चदशः / / तथा बहुवर्णानां पञ्चवर्णानां जानूत्सेधप्रमाणपुष्पाणां वृष्टिः स्यादिति षोडशः / / तथा कचांना केशानामुपलक्षणत्वात् लोम्नां च श्मश्रुणः कूर्चस्य, नखानां पाणिपादजानाम-प्रवृद्धिरवस्थितस्वभावत्वमिति सप्तदशः / / तथा भवनपत्यादिचतुर्विधदेवनिकायानां जघन्यतोऽपि समीपे कोटिर्भवतीति अष्टादशः / / तथा ऋतूनां वसन्तादीनां सर्वदा पुष्पादिसामग्रीभिरिन्द्रियार्थानां स्पर्शरसगन्धरूपशब्दानाममनोज्ञानामपकर्षेण, मनोज्ञानां च प्रादुर्भावेनानुकूलत्वं भवतीत्यकोनविंशः / / इति देवैः कृता एकोनविंशतिस्तीर्थंकृतामतिशयाः / एते च यदन्यथाऽपि दृश्यन्ते तन्मतान्तरमवगम्यमिति / ते च सहजैश्चतुर्भिः कर्मक्षयजैरेकादशभिः सह मीलिता एकत्र योजिताश्चतस्त्रिंशद्भवन्तीति / / 64 / / અભિધાન ચિંતામણી ચાર સહજ અતિશયો : 1. શ્રી તીર્થકર ભગવંતોની કાયા જન્મથી જ લોકોત્તર અભુત રૂપવાળી, લોકોત્તર અદ્ભુત સુગંધવાળી, રોગરહિત તથા પરસેવાથી અને મેલથી રહિત છે. 2. શ્વાસોચ્છવાસ કમલ સમાન સુગંધિ હોય છે. 3. રક્ત અને માંસ ગાયના દૂધની ધારા જેવું ધવલ (દ્વૈત) અને દુર્ગંધથી રહિત હોય છે. 4. આહાર અને નીહાર ચર્મચક્ષવાળ: પુરૂષોથી અદશ્ય હોય છે, પણ અવધિ આદિ જ્ઞાનરૂપ ચક્ષુવાળા પુરુષો તે જોઈ શકે છે. આ ઉપર કહેલ ગુણો વડ શ્રી તીર્થકર ભગવંતો જગતના બધા જ જીવો કરતાં અતિશાયી ચડિયાતા હોય છે. તેથી આ ગુણોને અતિશય કહેવામાં આવે છે.' ઉપર કહેલ ચાર અતિશયો જન્મથી જ હોય છે, તેથી સહજાતિશયો કહેવાય છે. અગિયાર કર્મક્ષયજ અતિશયો : 1. એક યોજનમાત્ર ક્ષત્રપ્રમાણ સમવસરણભૂમિમાં દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચા કોડાકોડી સંખ્યામાં સમાઈ શકે. - અભિધાન ચિંતામણિ ટીકા ક્ષ, 58. 1. નાતો ધ્વરિતે રીર્થકર મરણયા: ! 2. કડાકો ડી = કરોડો કરોડ. 178 અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy