________________ कंटयहिठ्ठा हुत्ता ठायंति अवट्ठियं च नहरोमं / पंचेव इंदियत्था मणोरमा हुँति छप्पि रिऊ / / 8 / / गन्धोदगं च वासं वासं कुसुमाण पंचवण्णाणं / सउणा पयाहिणगई पवणणुकूलो नमंति दुमा / / 9 / / भवणवइ वाणमंतर जोइसवासी विमाणवासी अ / चिठ्ठन्ति समोसरणे जहण्णयं कोडिमित्तं तु / / 10 / / इंतेहिं जंतेहिं बोहिनिमित्तं च संसयत्थीहिं / अविरहियं देवेहिं जिणपयमूलं सयाकालं / / 11 / / चउहा जम्मप्पभिई इक्कारस कम्मसंखए जाए / नव दस य देवजणिए चउतीसं अइसए वंदे / / 12 / / चउतीस जिणाइसया एए मे वण्णिआ समासेणं / दितु ममं जिणवसभा सुअनाणं बोहिलाभं च / / 13 / / ઋષિભાષિત (34 અતિશયો) અદ્ભુત અતિશય ગુણો વડે હું જિનવરેન્દ્રોને સાવીશ. તે અતિશય ગણો ત્રણ પ્રકારના છે : સ્વાભાવિક, કર્મક્ષયિક અને સુરકૃત. આ ગુણો જન્મથી હોય છે : 1. દેહ વિમલ અને સુગંધી તથા રોગ અને પ્રસ્વેદથી રહિત, 2. રુધિર ગાયના દૂધ જેવું અને માંસ શ્વેત, અજુગુપ્સનીય.” 3. માંસ ચક્ષુવાળા“ જીવોને આહાર અને નીહાર સતત અદશ્ય 1. આ તેર ગાથાઓ કંઠસ્થ કરવાથી ભગવંતના 34 અતિશય સરલતાથી યાદ થઈ જાય છે. જેઓ પ્રાકૃત ગાથાઓ ન ગોખી શકે, તેઓએ અહીં ગુજરાતીમાં સોપમાં દર્શાવેલ અતિશયો મોઢે કરી લેવા. ભગવંતના આ 34 અતિશયોનું પ્રતિદિન પ્રાતઃકાળમાં સ્મરણ મહામંગલકારી છે. 2. મૂલમાં જેટલું વર્ણન છે, તેટલું જ અહીં આપેલ છે. 3. જન્મથી જ હોય. 4. ઘાતિકર્મનો ક્ષય થતાં જ ઉત્પન્ન થાય. 5. દેવતાઓએ ભક્તિવશ કરેલ. 6. પરસેવાથી રહિત. 7. અબિભત્સ, માંસચક્ષવાળા = સાદી આંખવાળા જીવો ભગવંતના આહાર અને નીહાર મળત્યાગ વગેરે) ન જોઈ શકે, અવધિજ્ઞાનીને દેખાય. 272. અરિહંતના અતિશયો