________________ 2. ઔદાર્યો : એ સ્વરે બોલાતું (ઉદાત્ત) 3. ઉપચારપરીનતા : અગ્રામ્ય (ઉપચારોપત) 4. મેઘગંભીરઘોષત: મેઘની જેમ ગંભીર શબ્દવાળું (ગંભીર-શબ્દ) 5. પ્રતિવાદવિધાયિતા : પ્રતિધ્વનિ, પડઘાવાળું (અનુનાદિ) કે દક્ષિણત્વ : (સરલ) 7. ઉપનિીતરાગત્વ: માલકોશ વગેરે ગ્રામરાગોથી યુક્ત (આ સાત વચનાતિશયો શબ્દની અપેક્ષાએ છે, બીજા અતિશયો અર્થની અપેક્ષાએ છે.) 8. મહાર્થતા : મહાન-વ્યાપક વાચ્ય અર્થવાળું. 9. અવ્યાહતવ્ય : પૂર્વે કહેલ અને પછી કહેલ વાક્યો અને અર્થો સાથે વિરોધ વિનાનું. (અવ્યાહતપૌર્વાપર્ય) 10. શિષ્ટત્વ : અભિમત ઇષ્ટ સિદ્ધાંતના અર્થને કહેનાર અને વક્તાની શિષ્ટતાનું સુચક (નિર્મળ જ્ઞાન, વૈર્ય, સજ્જનતા વગેરે ગુણોથી યુક્ત પુરુષને શિષ્ટ પુરુષ કહેવામાં આવે છે, તેનું વચન પણ શિષ્ટ-વચન કહેવાય છે.) 11. સંશયોનો અસંભવ : અસંદિગ્ધતા, સંદેહરહિત (અસંદિગ્ધ). 12. નિરાકૃતાન્યોત્તરત્વ : બીજાઓ જેમાં દૂષણ ન બતાવી શકે એવું (અપહતાયોત્તર). 13. હૃદયંગમતા : હદય-ગ્રાહ્ય, હૃદયને પ્રસન્ન કરનાર, મનોહર. 14. મિથસાકાંક્ષતા : પદો અને વાક્યોની પરસ્પર સાપેક્ષતાવાળું (અન્યોન્યપ્રગૃહીત). 15. પ્રસ્તાવોચિય : દેશ અને કાળને ઉચિત (દેશકાલાવ્યતીત). 1 કે, તત્ત્વનિષ્ઠતા : વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુસરતું (તત્ત્વાનુરૂ૫). 10. અપ્રકીર્ણ પ્રવૃત્વ : સુસંબદ્ધ, વિષયાંતરથી રહિત અને અતિવિસ્તાર વિનાનું. 1 8. અસ્વશ્લાઘાનિન્દતા સ્વપ્રશંસા અને પરનિંદા વગરનું (પરનિંદા આત્મોત્કર્ષ વિયા ) 19. આભિજાત્ય : વક્તાની અથવા પ્રતિપાદ્ય વિષયની ભૂમિકાને અનુસરતું. (અભિજાત). 10. અતિસ્નિગ્ધ મધુરત્વ અત્યંત સ્નેહ (મૈત્રી)ના કારણે સ્નિગ્ધ અને મધુરતાવાળું. ઘી, ગોળ વગેરેની જેમ સુખકારી. કામ માં કપલ આ નામ શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાંથી ગ્રહણ કરેલ છે. જ્યાં કૌંસમાં નામ ખાખ થી ત્યાં | અભિધાનચિંતામણિ જેવા જાણવા. અરિહંતના અતિશયો