SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવોમાં જે બી વાવવામાં ગફલત કરી છે, તેના ફળ રૂપે ઊભી થતી વિપરીત પરિસ્થિતિમાં પણ તમે સ્વસ્થતા રાખજો. તે પરિસ્થિતિ પ્રત્યે દોષિત એકમાત્ર તમે જ છો. સામેવાળી ત્રાહિત વ્યક્તિને દોષિત માની લેવાની ભૂલ કરતા નહીં. “ભોગવે તેની ભૂલ’ - આ સમીકરણને યાદ રાખી ક્રોધને તો તિલાંજલિ જ આપી દો. જીવનમાં સુખી થવું છે ? ખરેખર ક્રોધની હકાલપટ્ટી કરવી છે ? પ્રસન્નતા અનુભવવી છે ? તો આ એગ્રીકલ્ચર પોલિસીને અપનાવ્યા વિના છૂટકો નથી. - ' ' 2' ક્રોધ કરવો હોય તો કરો.. પણ, ખરા ગુનેગાર ઉપર કરો. જ્યારે હકીકત એ જ છે કે દુનિયામાં કોઈ ગુનેગાર નથી, સિવાય કે પોતે. - વિલિયમ આર્થર વોર્ડ
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy