________________ છે. તમારા અને દીકરા વચ્ચે એક વાત્સલ્યનો સેતુ રચા કષાય પ્રશસ્ત કરવો રહ્યો. અને તેના માટે આ પોલિસી રહી. ટૂંકમાં, આ પ્લેન પોલિસી એટલું જ કહે છે કે - “પ્લેનને રન-વે ઉપર વધુ ચાલવામાં પ્લેનનું શ્રેય નથી. ગગનમાં ઉડવામાં જ તેનું કલ્યાણ છે. તેમ ક્રોધને ઓછામાં ઓછો સમય આપવામાં અને વધુને વધુ સમય ક્ષમાના ગગનમાં ઉડવામાં જ આ માનવભવનું સાર્થક્ય સમાયેલું છે.' આવો, આ “પ્લેન પોલિસીના સંદેશાને અપનાવી ક્ષમાના ગગનમાં ઉડીએ.. રૂમાલ આંખના આંસુ લૂછે છે, ક્ષમા એ આંસુને મોતી બનાવે છે. - નફરત, ક્રોધ અઢળક શક્તિ બરબાદ કરે છે. જ્યારે ક્ષમા અઢળક શક્તિ બચાવી આપે છે. - ક્રિસ્ટીન કેશર. તલવારની ધાર કરતા ક્રોધની ધાર વધુ ખતરનાક છે, લોહી પાડ્યા વિના જ મોત લાવી દે છે.. - ગૌતમ બુદ્ધ. જાણ કરી છે કે જે કહો કે કાકા સાહેબ , ત મે જ 247