________________ પૂ.માતુશ્રી પ્રભાવતીબેના Dr.પિયુષભાઈ જન્મ - ચૈત્ર સુદ -13 જન્મ - માગસર વદ-૩ 19-04-1918 '02-12-1944 સ્વર્ગવાસ - માગસર વદ - 9 સ્વર્ગવાસ - જેઠ સુદ૫ 06-01-2013 27-05-1982 પૂ.માતુશ્રી પ્રભાવતીબેન | ડૉ.પિયુષભાઈ ખૂબ જ જીવનમાં અરિહંત પરમાત્મા વૈયાવચ્ચ પ્રેમી હતા. પ્રત્યે અથાગ શ્રધ્ધા અનેક મહાત્માઓની હોવાથી સ્વભાવે ખૂબ જ વૈયાવચ્ચ કરવાનો સુંદર નીડર હતા. પતિ અને પુત્ર લાભ લેતા હતા. આયુષ્ય બંનેને ગુમાવવા છતાં ખૂબ જ ટૂંકુ હોવા છતાં કાયમ માટે લોકોના ક્યારેય હતાશ, નિરાશા દિલમાં અમર થઈ ગયા. નથી થયા. જીવનના આજે પણ બધા કહે છેલ્લા વર્ષ સુધી પાંચ તિથિ પિયુષભાઈ હતા તો આયંબિલ ચાલુ. જીવનના | અમારે કોઈ જ ચિંતા છેલ્લા દિવસે પણ સવારનું નહોતી. ક્યારેય પૈસા પ્રતિક્રમણ, 3 સામાયિક કમાવવાનું લક્ષ રાખ્યું કર્યા. રોજ એક લીટી નહોતું. હંમેશા કહેતા ગોખવાનો નિયમ છેલ્લા | ઘરની આગળ ઝૂંપડા છે દિવસ સુધી ચાલુ હતો. | તે જોઈને વિચારવાનું આપણે તો તેમના કરતાં ઘણાં સુખી છીએ.