________________ 7 મા મંડલમાં રહેલ જ્યેષ્ઠાના 3 પ્રકારના યોગ ન કહેતા પ્રમર્દયોગ જ કહ્યો છે, આ ઉપરાંત ૮માં મંડલમાં રહેલા પૂર્વાષાઢા-ઉત્તરાષાઢાની 2-2 તારાનો જ) દક્ષિણાભિમુખયોગ થાય છે, તથા પૂર્વાષાઢા-ઉત્તરાષાઢાની 2-2 તારાનો પ્રમર્દ યોગ થાય છે તેમ જણાવેલ છે. આકૃતિ H 28 યુગની શરૂઆત : શ્રાવ, 1 ના આકાશમાં સૂર્ય-ચંદ્ર-પુષ્ય-અભિજિત આદિની સ્થિતિ. - પુષ્ય નક્ષત્ર પ૧૦ ચો. સૂર્ય ઉત્તર અભ્ય તર મંડલ, | - દક્ષિણ અભિજીત નક્ષત્ર પ૧૦ ચો. પશ્ચિમ પશ્ચિમ નોંધ : 1) ચંદ્ર થી પુષ્ય = લગભગ 12 કલાકમાં સૂર્ય દ્વારા પસાર થતું હજારો યોજનાનું અંતર 2) સૂર્ય થી અભિજીત = લગભગ 12 કલાકમાં સૂર્ય દ્વારા પસાર થતું હજારો યોજનાનું અંતર / 3) 6....અભિજીત = 10 યો. 4) પુષ્ય = 510 યો.