________________ एएण य भइअब्बो, मंडलरासी हविज्ज जं लद्धं / सा होइ मुहत्तगई, रिक्खाणं मंडले नियमा ||27 / / 26-27) તે જ રીતે 59 36 મુ. વડે જે-તે મંડલની પરિધિને ભાગતા ( આવતી રાશિને જે-તે નક્ષત્ર મંડલમાં નક્ષત્રોની મુહૂર્તગતિ જાણવી. मज्झे उदयत्यंतर, चउणवइसहस्सपणसयछवीसा | વાયીત સમિા , વિM 2 (7) મારસમુહુd li28ll 28) સર્વ અત્યંતર મંડલમાં સૂર્ય હોય ત્યારે ૯૪પર૬ 3 યો. નું અંતર સૂર્યના ઉદય-અસ્ત વચ્ચે હોય છે અને ત્યારે 18 મુહૂર્તનો દિવસ હોય છે. पइमंडल दिणहाणी, दुण्ह मुहुत्तेगसट्ठिभागाणं / अंते बार मुहत्तं , दिणं निसा तस्स विवरीआ ||29|| 29) (સૂર્યના) પ્રત્યેક મંડલે (ઉદય-અસ્ત વચ્ચેનું અંતર ઘટતા) મુ. દિવસ નાનો થાય છે અને સર્વ બાહ્ય મંડલમાં સૂર્ય હોય ત્યારે દિવસ 12 મુહૂર્તનો તથા રાત તેનાથી વિપરીત (18 મુ.) હોય છે. उदयत्थंतर बाहिं, सहसा तेसहि छसय तेसट्ठा / तह इगससिपरिवारे, रिक्खडवीसाडसीइ गहा ||30|| 30) સર્વબાહ્યમંડલમાં સૂર્યના ઉદય-અસ્ત વચ્ચેનું અંતર 63663 યોજનનું હોય છે તથા એક ચંદ્રના પરિવારમાં 28 નક્ષત્રો તથા 88 ગ્રહો હોય છે. छावट्ठिसहस्साइं, सयाइं नव पंचहत्तरी अ तहा / इगससिणो परिवारे, तारागणकोडिकोडीणं ||31|| 31) 66975 કોટાકોટી તારાઓનો સમુહ 1 ચંદ્રના પરિવારમાં હોય છે. तेसिं पविसंताणं, तावक्खित्तं तु वड्डए निअमा / तेणेव कमेण पुणो, परिहायइ निक्खमंताणं ||32 / / 32) (પૂર્વોક્ત પદ્ધતિ મુજબ) સર્વ બાહ્યમંડલમાંથી સર્વ-અત્યંતરમંડલમાં પ્રવેશતા સૂર્ય-ચંદ્રનું પ્રકાશક્ષેત્ર ક્રમશ: વધે છે અને પાછા નીકળતા (અત્યંતર મંડલેથી બાહ્ય મંડલમાં જતા) પ્રકાશક્ષેત્ર ક્રમશ: ઘટે છે. दीवस्स य दसभागा, इगपासे हंति तिन्नि दिवसस्स / कक्कस्स य पढमदिणे, भागा पुण दुन्नि रयणीए ||33 / /