________________ 643 દ્વાર ૨૩૬મું- શ્રાવકોના અણુવ્રતોના ભાંગા (7) એકવિધ ત્રિવિધ ભાગે વ્રત સ્વીકારનારા - આના 3 ભાંગા છે - (i) મન-વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં. (i) મન-વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં. (i) મન-વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે અનુમોદવા નહીં. (8) એકવિધ ત્રિવિધ ભાંગે વ્રત સ્વીકારનારા - આના 9 ભાંગા છે - (i) મન-વચનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં. (i) મન-વચનથી ભૂલ હિંસા વગેરે કરાવવા નહીં. (i) મન-વચનથી સ્થૂલ હિંસા વગેરે અનુમોદવા નહીં. (iv) વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં. (v) વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં. (vi) વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે અનુમોદવા નહીં. (vi) મન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં. (vi) મન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં. (ix) મન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે અનુમોદવા નહીં. (9) એકવિધ એકવિધ ભાગે વ્રત સ્વીકારનારા - આના 9 ભાંગા છે - (i) મનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં. (i) મનથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં. (i) મનથી સ્થૂલ હિંસા વગેરે અનુમોદવા નહીં. (iv) વચનથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં. (v) વચનથી સ્થૂલ હિંસા વગેરે કરાવવા નહીં. (vi) વચનથી સ્થૂલ હિંસા વગેરે અનુમોદવા નહીં. (vi) કાયાથી સ્થૂલ હિંસા વગેરે કરવા નહીં.