SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૧૯૮મું - દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર 5 27 દ્વાર ૧૯૮મું - દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર જઘન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર ઉત્કૃષ્ટ નીચે તીરછુ | ઉપર સૌધર્મ, ઈશાન રત્નપ્રભાના | અસંખ્ય સ્વવિમાનની | અંગુલી નીચેના ભાગ |દ્વીપ-સમુદ્ર | ધજા સુધી | અસંખ્ય સુધી સનકુમાર, માહેન્દ્ર શર્કરામભાના | અસંખ્ય સ્વવિમાનની | અંગુલ નીચેના ભાગ સુધી | દીપ-સમુદ્ર | ધજા સુધી | અસંખ્ય બ્રહ્મલોક, લાંતક વાલુકાપ્રભાના | અસંખ્ય સ્વવિમાનની અંગુલ નીચેના ભાગ સુધી | લીપ-સમુદ્ર | ધજા સુધી અસંખ્ય મહાશુક્ર, સહસ્રાર | પંકપ્રભાના | અસંખ્ય | સ્વવિમાનની અંગુલ નીચેના ભાગ સુધી દ્વિીપ-સમુદ્ર | ધજા સુધી | અસંખ્ય “આનત, પ્રાણત | ધૂમપ્રભાના | અસંખ્ય વિવિમાનની | અંગુલ આરણ, અશ્રુત | નીચેના ભાગ સુધી દ્વીપ-સમુદ્ર ધજા સુધી | અસંખ્ય સુદર્શનથી સુમન તમ પ્રભાના | અસંખ્ય સ્વવિમાનની | અંગુલ નીચેના ભાગ સુધી દ્વીપ-સમુદ્ર | ધજા સુધી | અસંખ્ય સૌમનથી તમસ્તમ:પ્રભાના | અસંખ્ય સ્વિવિમાનની || અંગુલ આદિત્ય નીચેના ભાગ સુધી લીપ-સમુદ્ર | ધજા સુધી અસંખ્ય પ અનુત્તર સંપૂર્ણ ત્રસનાડીક | અસંખ્ય | સ્વવિમાનની | અંગુલ દીપ-સમુદ્ર | ધજા સુધી | અસંખ્ય 1. ઉપર ઉપરના દેવોનું અવધિજ્ઞાન વધુ વિશુદ્ધ હોય છે. 2. ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ઇન્દ્ર, સામાનિક વગેરે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવોને હોય છે. 3. ઉપર ઉપરના દેવો વધુ દ્વીપ-સમુદ્રને જુવે છે. 4. આ જઘન્ય અવધિજ્ઞાન પરભવમાંથી સાથે આવેલા અવધિજ્ઞાનની અપેક્ષાએ સમજવું. તે ઉત્પત્તિ વખતે હોય છે. ઉત્પત્તિ પછી દેવભવસંબંધી અવધિજ્ઞાન હોય છે. 5. આનત દેવો કરતા પ્રાણત દેવોનું, પ્રાણત દેવો કરતા આરણ દેવોનું, આરણ દેવો કરતા અશ્રુત દેવોનું અવધિજ્ઞાન વધુ વિશુદ્ધ અને વધુ પર્યાયવાળુ હોય છે. 6. મતાંતરે ન્યૂન લોકનાડી.
SR No.032804
Book TitlePadarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy