________________ મોહનીયના પતગ્રહસ્થાનો 43 બંધક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને પુરુષવેદની પ્રથમસ્થિતિની સમય ન્યૂન ર આવલિકા શેષ હોય ત્યારે પુરુષવેદનું પતગ્રહત્વ નષ્ટ થાય. તેથી પ - પુરુષવેદ = ૪નું પતધ્રહસ્થાન હોય. (iv) ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે પુરુષવેદના બંધવિચ્છેદ પછી ૪ના બંધક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને 5 - પુરુષવેદ = ૪નું પતગ્રહસ્થાન હોય. (16) ૩નું - (i) ઉપશમશ્રેણિમાં ૯મા ગુણઠાણે રના બંધક ઔપથમિક સમ્યગ્દષ્ટિને સંજવલન માયાની પ્રથમ સ્થિતિની સમય ન્યૂન 3 આવિલકા શેષ હોય ત્યારે સંજવલન માયાનું પતદ્મહત્વ નષ્ટ થાય. તેથી 4 - સંજવલન માયા = ૩નું પતંગ્રહસ્થાન હોય. (ii) ઉપશમશ્રેણિમાં ૯મા ગુણઠાણે સંજવલન માયાના બંધવિચ્છેદ પછી ૧ના બંધક ઔપથમિક સમ્યગ્દષ્ટિને 4 - સંજવલન માયા = ૩નું પતગ્રહસ્થાન હોય. (i) ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે ૪ના બંધક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સંજવલન ક્રોધની પ્રથમ સ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યારે સંજવલન ક્રોધનું પતગ્રહત્વ નષ્ટ થાય. તેથી 4 - સંજવલન ક્રોધ = ૩નું પતગ્રહસ્થાન હોય. (iv) ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે સંજવલન ક્રોધનો બંધવિચ્છેદ થયા પછી ૩ના બંધક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને 4 - સંજ્વલન ક્રોધ = ૩નું પતગ્રહસ્થાન હોય.