________________ 4 2 મોહનીયના પતગ્રહસ્થાનો (ii) ઉપશમશ્રેણિમાં ૯મા ગુણઠાણે પુરુષવેદના બંધવિચ્છેદ પછી ૪ના બંધક ઔપથમિક સમ્યગ્દષ્ટિને 7 - પુરુષવેદ = નું પતગ્રહસ્થાન હોય. (14) પનું - (i) ઉપશમશ્રેણિમાં ૯મા ગુણઠાણે ૪ના બંધક ઔપથમિક સમ્યગ્દષ્ટિને સંજવલન ક્રોધની પ્રથમ સ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યારે સંજવલન ક્રોધનું પતગ્રહત્વ નષ્ટ થાય. તેથી 6 - સંજવલન ક્રોધ = પનું પતંગ્રહસ્થાન હોય. (ii) ઉપશમશ્રેણિમાં ૯મા ગુણઠાણે સંજવલન ક્રોધના બંધવિચ્છેદ પછી ૩ના બંધક ઔપથમિક સમ્યગ્દષ્ટિને 6 - સંજ્વલન ક્રોધ = પનું પતઘ્રહસ્થાન હોય. (i) ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે પના બંધક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને પુરુષવેદ, સંજવલન 4 = પનું પતંગ્રહસ્થાન હોય. (15) નું - (i) ઉપશમશ્રેણિમાં ૯મા ગુણઠાણે ૩ના બંધક ઔપથમિક સમ્યગ્દષ્ટિને સંજવલન માનની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યારે સંજવલન માનનું પતદૂગ્રહત્વ નષ્ટ થાય. તેથી 5 - સંજવલને માન = 4 નું પતંગ્રહસ્થાન હોય. (ii) ઉપશમશ્રેણિમાં ૯મા ગુણઠાણે સંજવલન માનના બંધવિચ્છેદ પછી ૨ના બંધક ઔપથમિક સમ્યગ્દષ્ટિને 5 - સંજવલન માન = ૪નું પતગ્રહસ્થાન હોય. (i) ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે પના