________________ 232 કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ સમયે સ્વસ્થાનમાં નંખાતા દલિકના પ્રમાણથી) ખાલી કરવાનો કાળ પલ્યોપમ/અસંખ્ય છે. ઉદયમાં નહીં આવેલી પ્રકૃતિના કર્મદલકોને ઉદયમાં આવેલી સજાતીયપ્રકૃતિની સમાન કાળવાળી સ્થિતિમાં સંક્રમાવી અનુભવવા તે સ્ટિબુકસંક્રમ છે. (71) धुव संकम अजहन्नो, णुक्कोसो तासि वा विवज्जित्तु / आवरणनवगविग्धं, ओरालियसत्तगं चेव // 72 // साइयमाइ चउद्धा, सेसविगप्पा य सेसगाणं च / सव्वविगप्पा नेया, साई अधुवा पएसम्मि // 73 // 126 ધ્રુવસત્તાક પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશસંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ચાર પ્રકારે છે. આવરણ 9 (જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4), અંતરાય પ અને ઔદારિક 7 સિવાયની તે પ્રકૃતિઓ (105 પ્રકૃતિઓ)નો અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. ઉપરની પ્રકૃતિઓના શેષ વિકલ્પો અને શેષ પ્રકૃતિઓના બધા વિકલ્પો સાદિ અને અધુવ છે. (72,73) जो बायरतसकालेणूणं, कम्मट्टिइं तु पुढवीए / बायरपज्जत्तापज्जत्तग-दीहेयरद्धासु // 4 // जोगकसाउक्कोसो, बहुसो निच्चमवि आउबंधं च / जोगजहण्णेणुवरिल्ल-ठिइनिसेगं बहुं किच्चा // 75 // बायरतसेसु तक्काल-मेवमंते य सत्तमखिईए / सव्वलहुं पज्जत्तो, जोगकसायाहिओ बहुसो // 76 //