________________ તાર 378] દેશના એ વિચાર પ્રથમ આવે. માટે આપણું જીવની કીમત છે. પારકાના જીવની કીંમત નથી. ચેકસીએ પિતાનાં સેનાની કીંમત કરી, પારકનાં સેનાની નહીં. આપણા જીવની કીમત આપણે ત્રણ લેકના રાજ્યથી અધિક ગણીએ છીએ. પારકા જીવની કીંમત કેડીની ગણતા નથી ! રશિયાના ઝારે, ઈરાતના શાહે વિગેરેએ ગાદી કેમ છોડી દીધી બચવા માટે પિતાને જીવ બચાવવા માટે. “મરી ન જાઉં” એ એક જ ગણત્રીએ. વર્તમાન જમાનામાં પિતાના જીવનને રાજ્ય, કુટુમ્બી સમૃદ્ધિ કરતાં પણ અધિક ગણવામાં આવે છે. આ રીતે એક બાજુ આપણે જ્યારે આપણા જીવની કીંમત ત્રણ લેકની ઠકુરાઈ મળે તે કરતાં અધિક ગણીએ છીએ. ત્યારે બીજી બાજુ આપણે એ જીવના ક્ષણભરનાં સુખને ખાતર આપણે અનંતા જીવને લસેટી-શેકી નાખીએ છીએ. બેલે આપણે કેવા પ્રકારના ચેકસી? આપણને તે આપણું જીવની કીંમત. આપણને આપણે પિતાને જીવ વહાલે, પારકાના જીવની કીંમત નહીંનહીંતર બીજ જીવના વધના આરંભ સમારંભ કરીએ છીએ તે કેમ બને? આથી જ બીજાએ જે રાખ્યું હતું કે “બાપાત િશ ણપતિ પત્રિપિતાની માફક સર્વ જીવને દેખો.” તે ઉપરથી શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે વિચાર્યું કે-“શું તે સૂર્ણ હોય તે બીજાને પણ મુખે ગણવા? પિતે રેગી હોય તે બીજાને પણ રોગી ગણ? પિતે વિદ્વાન હેય-નિગી હેય-ધનવાન હેય-ધાયેલા હેય તે તેવા શું બીજાને ગણવા?” ના ત્યારે શી બાબત પિતાની જેવા બીજા ને ગણવા? એ સ્પષ્ટ કહે છે કે પતિ - પાપતિ વાકય નહિ, પણ જે દિવસ