________________ 262] દેશના દશનાભવમાં નથી. બધાંની દુકાન કાછીયાની છે. વહીવટી તંત્ર નથી. દીયા લીયા ને ભૂલ ગયા, એ જ વહેવાર છે. આ ચારે દુકાન કેવી છે? “દીયા લીયા ને ભૂલ ગયેજેવી દુકાન છે. તેની ઉપર શું જોઈને અભિમાન કરે છે? “હું ની મીક્તને ખ્યાલ નહીં હોવાથી તેને જમે કરાવી દે છે. “હું” એટલે કંચન, કામિની આદિ નહીં. તે તે કાછીયાની દુકાન છે, માટે હુ” એટલે બીજો કઈ નહિ, પણ આત્મા. સર્વકાળ અવસ્થાવાળા દ્રવ્ય, કળ, ભાવથી વિચારવામાં આવે તે જવાબ દેનાર એક જ છે. આમ હું” શબ્દથી આત્મા નક્કી કર્યો, પરંતુ દુનિયામાં શબ્દથી કીંમત હોય; પદાર્થની કીંમત હોતી નથી. સંપના ત્રણ કારણે જગતમાં સંપ સારે કે ખરાબ. તેમાં સારામાં બધાના મત નેંધાશે, પરંતુ તેઓને પૂછાય કે-સંપના કારણેને અમલ કરે છે કે નહીં? તે માથું ખંજવાળશે. સંપનાં કારણમાં તેને વેટ Vot માગે છે? તે ઘણે ભાગ કહેશે કે કારણે જાણતા નથી. તેનાં કારણેને ખ્યાલ ન હોય તે કાર્યોમાં શું કરે? આમ દુનિયા, માત્ર શબ્દથી વેટ આપે છે. “સંપ” શબ્દ સારે પણ અર્થમાં ઉતરે તે કોઈ સંપને અર્થ કરી શક્યું નથી. સપના ત્રણ કારણ છે. ત્રણ કારણ જ સંપનાં છે. "(1) તું ગુનેગાર બન નહીં. (2) બીજાના ગુનાની ગાંઠ ન વાળ. અને (3) ઉપકારને વખત જવા દે. નહીં.” ક્યા કારણે જણાવ્યા? પિતે ગુનામાં આગળ વધે નહીં, બીજા ગુનેગાર બને તેની ગાંઠ ન વળે. અને તેમાંય સપના મુખ્ય કારણ ઉપકારને વખત ભૂલે નહીં. આ ત્રણ વસ્તુ કરનારને સંપ કરે અને આગળ વધારે સહેલે છે. સપનાં