________________ અનુભવાષ્ટક ઇન્દ્રિયને અગેચર સપાધિ રહિત શુદ્ધ બ્રહ્મ-આત્મા વિશેષ શુદ્ધ અનુભવ વિના શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે પણ જાણી શકાય તેમ નથી. જેથી પડિતાએ કહ્યું છે. પંડિતાએ કહ્યું છે કે શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે પણ અનેક પ્રકારના આગમના રહસ્યને જાણવાથી પણ નિમળ અનુભવ સિવાય ઈન્દ્રિય જ્ઞાનને અગોચર ઉત્કૃષ્ટ ચૈતન્યસ્વરૂપ બ્રહ્મ-આત્મા જાણી શકાય તેમ નથી. ઘટ-પટાદિ પદાર્થના સમૂહને સાધનાર શબ્દસાધન વડે પોતપોતાના મતનું સ્થાપન કરવામાં નિષ્ફળ વિચાર અને વિકલ્પરૂપ શયામાં મેહનિદ્રાવશ થયેલા હોય તે સમ્યજ્ઞાની નથી, પરન્તુ સ્વાવાદ–અનેકાન્ત ધર્મોના આશ્રયરૂપ, અનન્ત પર્યાના ઉત્પાદ અને વ્યયરૂપ સંપૂર્ણ પેય પદાર્થોને અવબે જેને છે એવા તત્વના અનુભવમાં લીન થયેલા મુનિએ જ અમૂર્ત, અખંડ અને આનન્દરૂ૫ આત્માના સ્વરૂપજ્ઞાનને આસ્વાદ લે છે, પણ વચનની યુક્તિથી વાણીના વિલાસને પ્રગટ કરનારા તત્વને અનુભવ કરી શકતા નથી. ज्ञायेरन हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः। कालेनैतावता प्राज्ञैः कृतः स्यात् तेषु निश्चयः॥४॥ શુદાનમાં વિનાવિશુદ્ધ અનુભવ સિવાય. રાત્રશિરાન-શાસ્ત્રની સેંકડો યુક્તિઓ વડે. પિકપણ ન =જાણવા યોગ્ય નથી. ચ= જેથી. યુવા =પંડિતોએ. ગુજ=કહ્યું છે. 1 =જે. હેતુવાન-યુક્તિથી. તરિયા =ઈન્દ્રિયોને અગોચર. પવાર્થી =પદાર્થો. જ્ઞાન જાણી શકાય. (ત) ઉતાવતા એટલા. ન= કાળે. પ્રાર=પંડિતએ. તેવુ તે અતીન્દ્રિય પદાર્થ વિશે. નિશ્ચય =નિશ્ચય. અતઃ ચાત કરી લીધા હતા.