________________ જ્ઞાનસાર - 377 વડે પરિણત થાય છે ત્યારે તે પરિગ્રહરૂપતાને પામે છે. માટે ઉપકરણે તત્ત્વનું સાધન કરવામાં નિમિત્ત છે. જેમ તત્વની સાધનામાં અરિહંત અને ગુરુને સંગ નિમિત્ત છે, તેમ આત્મસ્વરૂપમાં રહેલાને પુદ્ગલસ્કન્ધ બાધ કરતા નથી. પરંતુ પુદ્ગલસ્કન્ધોને અનુસરનાર આત્મા જ બાધકતા ઉત્પન્ન કરે છે. પૂછન્નધિ સર્વ નવ રજા . मूर्छया रहितानां तु जगदेवापरिग्रहः // 8 // મૂર્છાએ કરીને જેની બુદ્ધિ ઢંકાયેલી છે તેને સર્વ જગત જ પરિગ્રહ છે અને મૂછથી રહિત જ્ઞાનીને તે જગત જ અપરિગ્રહરૂપ છે. વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે. तम्हा किमत्थि वत्थु गंथोऽगंथो व सन्बहा लोए / वत्थाइ तेण जं जं संजमसाहणमरागदोसस्स / तं तमपरिग्गहो च्चिय परिग्गहो जं तदुवघाई // T0 રૂ. 75-76 “તેથી લેકમાં એવી કઈ વસ્તુ છે કે જેને સર્વથા દષ્ટિથી મૂછથી પરિગ્રહ અને અમૂર્છાથી અપરિગ્રહ કહેલો 1 મૂરજીછન્નધ=મૂછથી જેની બુદ્ધિ અંકાયેલી છે. તેઓને. સર્વ અધું. સદ્ gવ જગત જ. ર =પરિગ્રહરૂપ છે. તુ=પરંતુ. ગૂર્જીયા=મૂછથી. તિાન =રહિતને. ના ga=જગત જ. પરિપ્રદુઃ= અપરિગ્રહરૂપ છે.