________________ રરર વિદ્યાષ્ટક અને સ્મશાન જેનું સ્થાન છે એવા શરીરમાં જીવ પ્રતિબન્ધમોહ કરે છે.” તેથી અસ્થિર, અપવિત્ર, ઉપાધિરૂપ,નવીન કર્મબન્ધનું કારણ અને દ્રવ્ય-ભાવ અધિકરણરૂપ શરીરને સ્નાનાદિથી શ સંસ્કાર કરે? હવે દેહમાં આત્મપણાને આરેપ કરે તે બહિરાત્મભાવ અનેક દોષના સમુદાયરૂપ છે. તેથી તેનું નિવારણ કરીને પોતાના સ્વરૂપમાં જ આત્માની પવિત્રતા કરવા યોગ્ય છે, તે સંબધે ઉપદેશ કરે છેयः स्नात्वा समताकुण्डे हित्वा कश्मलज मलम् / पुनर्न याति मालिन्यं सोऽन्तरात्मा परः शुचिः॥५॥ જે સમતારૂપ કુંડમાં સ્નાન કરીને અને પાપથી ઉત્પન્ન થએલા મેલને છોડીને ફરીથી મલિનપણું પામતે નથી તે અતરાત્મા–સમ્યત્વવાસિત આત્મા અત્યન્ત પવિત્ર છે. વળ વોટ યાવિ સમ્યગ્દષ્ટિ કદાપિ બન્ધ વડે અન્તાકટાકેદી સાગરોપમની સ્થિતિને ઉલ્લંઘતે નથી, એટલે તેથી અધિક સ્થિતિબન્ધ કરતા નથી. એ ન્યાયે સમ્યગ્દષ્ટિ થયો એટલે જ અંશે સ્નાતક (કેવલજ્ઞાની) થ, જેથી ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધરૂપ મેલ સમ્યગ્દષ્ટિને ન આવે એ જ સહજ પવિત્રપણું જાણવું, 1 =જે. સમતાલુકસમતારૂપ કુડમાં. ઋત્વિાસ્નાન કરીને. રામગં પાપથી ઉત્પન્ન થયેલા. મ=મેલને. સ્વિા-તજીને. જુન =ફરીથી. માહિત્યં મલિનપણાને. ન જાતિ=પામતો નથી. સર=0. ગતરાત્મ= અન્તરાભા. :=અત્યન્ત. શુ=પવિત્ર છે.)