SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ 164 હું આત્મા છું છીએ તે બધાં જ દારિક શરીર. જે શરીર સડન-પડનનાં સ્વભાવવાળું છે. વળી જે ઉદાર એટલે કે મુખ્ય શરીર છે તેને ઔદારિક કહેવાય છે. આ શરીર ને બનાવવામાં તથા ટકાવી રાખવામાં જે પુદ્ગલ સ્ક ઉપગમાં આવે તેને ઔદારિક વર્ગ કહે છે આ શરીર જ્યારે બન્યું ત્યારે જીવે દારિક સ્કને ગ્રહણ કરી બનાવ્યું. માના ગર્ભમાં રહેલું બાળક માના શરીરમાંથી પોષણ મેળવીને વૃદ્ધિ પામે છે. એ મળતું પિષણ ઔદારિક વર્ગનાં પુગલે હોય છે. જમ્યા પછી આહાર–પાણી રૂપ જે કંઈ પદાર્થો લેવાય છે તે પણ ઔદરિક પુદ્ગલે જ અને રેમ વડે જે આહાર થાય છે અર્થાત્ પગલે ખેંચાય છે તે પણ દારિક પુદ્ગલે જ. દેખાતું આખું યે જડ-જગત ઔદારિક વર્ગના પરમાણુઓથી જ બનેલું છે. એ સિવાયનાં બીજા પુદ્ગલે આ જગતમાં આપણે નજરે જોઈ શકતાં નથી. 6, વૈકિય વર્ગ -દેવ અને નારકીનાં શરીર વૈક્રિય પુદ્ગલેનાં બનેલાં છે. જે પુદગલે લેહી, માંસ, મજજા આદિ સપ્ત ધાતુ રૂપમાં પરિણમી ન શકે. માત્ર પુદ્ગલે જ હોય. દેવ–નારકનાં શરીરમાં લેહી–માંસ આદિ ન હેય. દેવનું શરીર શુભ વૈકિય પુદ્ગલથી નિર્મિત હોય અને નારકનું શરીર અશુભ વૈકિય પુગેલેથી. - કોઇ માનવ પણ આ લબ્ધિને સાધના દ્વારા મેળવી શકે છે. તે તે માનવ અનેક જાતનાં નાના-મોટા રૂપો બનાવી શકે છે. એ રૂપ બનાવવામાં ઉપયોગી થતાં પગલે વૈકિય પુદ્ગલે હોય. દેવે પણ આ પૃથ્વી પર આવે ત્યારે અન્ય રૂપ ધારણ કરે છે તે પણ વૈક્રિય પુદ્ગલ દ્વારા જ રચે છે. વાયુ ને પણ વૈકિય શરીર હેય. તે પણ નાનાં-મોટાં રૂપ ધારણ કરે છે. આમ વિવિધ શરીર રચનામાં ઉપયોગી થતાં પુગલે તે વૈકિય વર્ગ. 7, આહારક વર્ગ :-આ પુદગલે વિશ્વમાં સહુથી થોડા છે. ચૌદપૂર્વ ધારી મહાત્મા, સંયમી પુરુષ, મનમાં ગહન તત્વની શંકા થતાં દૂર વિરાજિત કેવળી પરમાત્માને પ્રશ્ન પૂછવા જવા માટે જે શક્તિને ઉપયોગ કરે, તે
SR No.032738
Book TitleHu Aatma Chu Part 02
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy